
આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ...
ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત...
દર વર્ષે 26 જુલાઈએ આપણે આપણા વીર નાયકોને યાદ કરવા સમય કાઢીએ છીએ જેમણે પોતાની આજનું બલિદાન આપ્યું જેથી અન્યોને આવતી કાલ મળી રહે. આ વર્ષની 26 જુલાઈ પાકિસ્તાન પર ભારતના વિજયને યાદ કરવાની 26મી વર્ષગાંઠ હતી.
આધુનિકતા અને એકાંગીપણાની આજે બોલબાલા છે. ડાબી આંખનો ડોક્ટર જમણી આંખની દવા ના કરે એવી એકાંગિતા વિકસી છે ત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં નિપુણતા હોય તેવી વ્યક્તિઓ...
હિંદુ મહાસભા સાથેના સંબંધને કારણે તપાસ, પણ નિર્દોષ છૂટ્યા
ભણતરની ડિગ્રી વિના પણ સૂઝ, સ્વભાવ અને શ્રમનિષ્ઠા હોય તો માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મફતલાલ ગગલદાસ શેઠ, ગૌતમ અદાણી, સવજીભાઈ ધોળકિયા એવી સેંકડો વ્યક્તિઓ...
કેરળની કોંગ્રેસ સરકારે રાજવી પરિવારની ત્રણેય શાખાના ૮૨૬ વંજશોને પેન્શનનો નિર્ણય કર્યો હતો અને માર્ક્સવાદી સરકારે એને યોગ્ય લેખ્યો હતો
પાકિસ્તાન માટે અબજો ખર્ચનાર પરિવાર પસ્તાય છે
૧૯ વર્ષનો જૈન યુવક હોંગ કોંગના એરપોર્ટ પર ઉતર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને મલકતો ચહેરો. એરપોર્ટ પર અધિકારીઓએ પૂછ્યું, ‘કેટલા ડોલર લઈને આવ્યા છો?’ યુવક...
સ્વાતંત્ર્યવીર સાવરકરે ગદ્દારી પ્રકાશમાં આણી હતી, પણ રાજમાતા વિજયારાજે બચાવ કરે છે.
મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય...
સાધુઓને સત્તા કે ભૌતિક સુખોનું જરા પણ મહત્ત્વ ન હોય તેમ ભલે કહેવાતું હોય, ભારતમાં સત્તાની ગલિયારીઓમાં પોતાને ‘ભગવાન’ ગણાવતા પોલિટિકલ ફિક્સર સાધુઓનું મહત્ત્વ...
રવિવાર, ૧લી જુલાઇએ પ્રિન્સેસ ઓફ વેલ્સ સ્વર્ગસ્થ ડાયેનાની ૫૬મી જન્મજયંતિ નિમિત્તે એમના બે રાજકુવરો અને પરિવારજનોએ અંજલિ આપતા એક ખાનગી કાર્યક્રમનું આયોજન...