
હિંદુ હિત માટે સ્થપાયેલા આરએસએસના નવ દાયકાની સફર
ભારત એ એવી પવિત્ર ધરતી છે, જ્યાં માનવ જીવનને માત્ર જીવવાનો નહીં, પરંતુ સત્કાર્યપૂર્વક જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. પરંપરા, સંસ્કાર અને મૂલ્યો - આ ત્રણેય આપણા જીવનના એવા સ્તંભ છે જે સમયના પ્રવાહમાં આપણને અખંડ રાખે છે. પરંતુ આજના આધુનિક યુગમાં,...
હવે બુજુમ્બુરા તરીકે ઓળખાતું ઉસુમ્બુરા, લેક તાંગાન્યિકાના ઉત્તરપૂર્વ કિનારે શાંતિથી વસેલું હતું, જ્યાં જળ અને ભૂમિ અતિ ધીમા લયમાં મળતાં હતાં. રુઆન્ડા-ઉરુંડી પર બેલ્જિયન ટ્રસ્ટીશિપના અંતિમ વર્ષો,૧૯૪૦ના દાયકાના મધ્યભાગમાં, તે શહેર કરતાં વધુ એક...

હિંદુ હિત માટે સ્થપાયેલા આરએસએસના નવ દાયકાની સફર

ઈ.ટી.જી. કંપની એની કોર્પોરેટ ઓફિસ સિંગાપોરમાં ધરાવે છે. શ્યામવર્ણી આફ્રિકાના ૪૫ દેશો અને ભારતમાં ય તેની ઓફિસ છે. કંપનીના ૨૦૧૨-૧૩ના છાપેલા વાર્ષિક અહેવાલમાં...

ગુજરાત સાથે પારિવારિક સંબંધ ધરાવતા ત્રિપુરાના અત્યારના મહારાજા ભારતમાં વિલય અને જોડાણમાં ફરક કરે છે
સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ...

ઈતિહાસના ઘટનાક્રમને નોખી રીતે મૂલવતું આર્થિક પત્રકાર વીરેન્દ્ર પંડિતનું નવપ્રકાશિત પુસ્તક ‘રિટર્ન ઓફ ધ ઈનફિડેલ’

ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ,...

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદને પોષવામાં વી.પી.-મુફ્તી-ગુજરાલનું યોગદાન

ગુરુ શોધનાર જીવતી વ્યક્તિને ગુરુ માને. જેમને જોયા પણ ન હોય અને જે હયાત પણ નથી એવાને ગુરુ માનનાર છે દિલીપ બારોટ. બી.ફાર્મ. થયેલ દિલીપભાઈએ અમેરિકા આવ્યા...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....

કાછડીછૂટા ભારતીય રાજનેતાઓ થકી સદકાર્યો પણ થયાં!