ભાદરણ: ચરોતરનું પેરિસ

‘ગામ માત્ર નકશા પર દેખાતી એક વસાહત નથી. તે પેઢીઓના સંસ્કાર, સંઘર્ષ, સેવા અને સપનાઓનો જીવંત ઇતિહાસ છે.’ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું ભાદરણ માત્ર એક ગામ નથી, પરંતુ ચરોતરની સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું પ્રતીક પણ છે....

ક્યાં લાહોર, ક્યાં ભાવનગર? એકસરખી પ્રકાશન-કથા!

એંસી વર્ષ પહેલાનાં બે જર્જરિત પણ ઐતિહાસિક પુસ્તકો. એક તો ગુજરાતીમાં, ઝવેરચંદ મેઘાણીએ સંપાદિત કરેલી ‘વહેતાં પાણી પ્રકાશનમાળા’માં 23 જાન્યુઆરી, 1946ના દિવસે છપાયું. શીર્ષક છે, ‘લાલ કિલ્લાનો મુકદ્દમો’. કિંમત દોઢ રૂપિયો. ક્રાંતિ-સાહિત્યના સંગ્રહકર્તા...

સિંધી હિન્દુઓએ ધર્મ બચાવવા ૧૯૪૭ પછી ભારતની વાટ પકડી. જોખમો વહોર્યાં પણ ધર્મને વળગી રહ્યા. સિંધી હિંદુઓની હિંદુ ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને મહેનતુ સ્વભાવ જાણીતો છે. ભારતમાં મને કોઈ સિંધી ભિક્ષુક ભેટ્યો નથી. હાથેપગે આવેલા કેટલાય સિંધી આજે કરોડપતિ...

ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ,...

ગુરુ શોધનાર જીવતી વ્યક્તિને ગુરુ માને. જેમને જોયા પણ ન હોય અને જે હયાત પણ નથી એવાને ગુરુ માનનાર છે દિલીપ બારોટ. બી.ફાર્મ. થયેલ દિલીપભાઈએ અમેરિકા આવ્યા...

ગણેશચતુર્થી (આ વર્ષે ૨૫ ઓગસ્ટ)ના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. દસ દિવસનો ગણેશોત્સવ આ વર્ષે ખાસ છે કેમ કે જાહેર ગણેશોત્સવનું આ ૧૨૫મું વર્ષ છે....

એન્ટવર્પ, લોસ એન્જલસ અને ન્યૂ યોર્કના હીરાના વેપારીઓને મળતાં અને કિંમત પૂછતાં મનમાં ધારણા બંધાયેલી કે હીરા જ સૌથી કિંમતી ચીજ છે. બેંગકોકમાં ચીકુ સુખડિયાની...

માર્ક ટ્વેઇને ‘ફોલોઇંગ ધી ઇક્વેટર’માં કહ્યું છે કે, ભારત માનવ પ્રજાતિનું પારણું છે, માનવીય બોલી-ભાષાનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનેતા છે, દંતકથા-કિવદંતીઓનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter