માનવશરીરમાં નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ

આપણું માનવશરીર અનેક વિસ્મયોથી ભરપૂર છે, તેના વિશે આપણને સંપૂર્ણ જાણકારી પણ નથી. બાયોલોજી વિશે આપણી સમજણને નવેસરથી લખવી પડે તેવા સંશોધનમાં સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ માનવશરીરમાં તદ્દન નવતર અને રહસ્યમય સજીવ સ્વરૂપોની ઓળખ કરી છે જે RNA...

અધિક માસનું (ખગોળ)શાસ્ત્રઃ સૂર્ય-ચંદ્રની ગતિવિધિનું ઐક્ય સાધતો મહિનો

મે મહિનાની સત્તરમી તારીખે શરૂ થયેલો અધિક માસ અધિક જેઠ માસ છે. જો આમ ન બન્યું હોત તો મે મહિનામાં જેઠ મહિનો શરૂ થઈ જાત અને જૂન મહિનામાં અષાઢ મહિનો આવી જાત અને જુલાઈ મહિનામાં શ્રાવણ મહિનો આવી જાત, ઓગસ્ટમાં ભાદ્રપદ મહિનો આવી જાત અને સપ્ટેમ્બરમાં...

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું...

ગુજરાતમાં સૌપ્રથમ જ્ઞાતિવિષયક માસિક તે પાટીદાર. ૧૯૨૧માં તેની સ્થાપના કરી નરસિંહકાકાએ. આમાં ડાહ્યાભાઈ પાટીદાર સમાજના કુરિવાજોથી સર્જાતી દુઃખદ ઘટનાઓની પ્રસંગકથા લખે. નરસિંહકાકાના મરણ પછી તેઓ પાટીદારના તંત્રી બન્યા.

બિઝનેસના પ્રભુત્વ અને માનસિકતા સાથેના વિશ્વમાં નવા વર્ષના આરંભે જ બેસ્ટ-સેલિંગ લેખિકા સોનિયા ગોલાણીએ સતત પૂછાતા પ્રશ્ન ‘નાણા અને પ્રસિદ્ધિ મેળવ્યાં પછી...

હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન...

હિંદુઓમાં ખૂબ પવિત્ર ગણાતી ગાય એટલે કે ગૌમાતાના રક્ષણ માટે યુકેના બેનબરીની યશવી કાલિયાએ બીડું ઝડપ્યું છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત એક પિટિશન દ્વારા...

કાશ્મીરી ભારતીય મૂળની સફળ બ્રિટિશ બિઝનેસવુમન સેરેના રીસને આકર્ષક દેખાતી બાબતો ઘણી ગમે છે પરંતુ તે ખુદ મહાન ગાયિકા નથી. સેરેના રીસ એજન્ટ પ્રોવોક્ટરના સહ-સ્થાપક...

બ્રેક્ઝિટ પ્રક્રિયા સંબંધિત કાનૂની યુદ્ધનો ચહેરો બની ગયેલા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર જિના મિલરે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અભિયાનમાં...

મહારાષ્ટ્ર સરકારની વસાહત વિકાસ નીતિ અનુસાર દાઉદી વહોરા કોમ્યુનિટી મુખ્યત્વે શિયા મુસ્લિમો સહિત ૨૦,૦૦૦ લોકોના પુનર્વસન માટે મુંબઈના ભીંડીબજાર વિસ્તારની...

બ્રિટનના નામદાર મહારાણીના તાજને શોભાવતો કોહિનૂર હીરો ફરી એક વખત સમાચારમાં છે. આ હીરો કોઇ ચોરીને નથી લઇ ગયું, પણ બ્રિટનની ઇસ્ટ ઇંડિયા કંપનીને ભેટ આપવામાં...

ભારતીય બંધારણના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સમાં ઉજવણી થઇ છે. આ ઘટના દેશની ૧૬ ટકા દલિત વસતીની સાથે સાથે સમગ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter