કચ્છનું અસ્તિત્વ અને ઇતિહાસ: કેટલાક પડાવ...

કચ્છ પ્રત્યે વર્ષોથી એક વિશેષ અનુબંધ રહ્યો એટલે આ ‘રણભૂમિ’ની સમૃદ્ધિ વિશે જાણવાની, પામવાની, સાંભળવાની અને કહેવાની જિજ્ઞાસા કાયમની છે.

જય શ્રી રાજા રામ

રામનવમી પર્વે ભગવાન શ્રીરામના શબ્દોથી અછોવાના

દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ...

1892ના બરાબર આ દિવસોએ એક ઐતિહાસિક ઘટનાને આકાર આપ્યો હતો, અને તે પણ સૌરાષ્ટ્રના જેતલસર જેવા નાનકડા ગામમાં. હમણાં સ્વામી વિવેકનંદની ગુજરાત યાત્રા( જે દેશભરમાં...

29 ઓક્ટોબરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીનું આયોજન કરનારા રાક્ષસોનો પર્દાફાશ કરવા સિવાયનો કોઈ વિકલ્પ મારી પાસે રહ્યો નથી. નંબર 10 ખાતે દિવાળીની પરંપરા હવે...

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને દેશવાસીઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...

તમે બધા જ જાણો છો કે આરામખુરશીમાં બેઠા રહીને ટીકાઓ કરવાનું ઘણું સહેલું હોય છે. આખરે મારે તો મારા મંતવ્યો જ દર્શાવવાના હોય છે. જોકે, જિંદગી ધારીએ એટલી સરળ...

ટેબલ ટેનિસના ખેલમાં જે નિપુણ હોય અને જે કોલેજ ક્વીન પણ રહી ચૂકી હોય એ યુવતી આગળ ઉપર પ્રસિદ્ધ ખેલાડી બને અથવા તો ભારતસુંદરી બને તો નવાઈ ન લાગે, પણ આ બે...

વાચકમિત્રોને એ જાણવામાં અવશ્ય રસ પડશે કે BBCનો પર્દાફાશ કરતી નવી ડોક્યુમેન્ટરી 25 ઓક્ટોબર 2024ના દિવસે રીલિઝ થવાની છે. તેનું પ્રીમિયર દિલ્હીમાં 25થી 28 ઓક્ટોબર...

બોર્ડર ફિલ્મ યાદ છે ? આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધકાળમાં બનેલી સત્યઘટના પર આધારિત હતી. યુદ્ધ દરમિયાન મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના...

પાર્લામેન્ટમાં સાંસદ કાર્લા લોકહાર્ટની યજમાનીમાં અને એશિયન હ્યુમન રાઈટ્સ ફોરમના આરિફ આજકીઆના વડપણ હેઠળ 8 ઓગસ્ટે આયોજિત મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં ઉપસ્થિત...

આ સપ્તાહે હરીન્દ્ર દવે... મુખ્યત્વે કવિ. રાધા-કૃષ્ણની કવિતા એમનો ગીતવિશેષ. પત્રકાર, નવલકથાકાર, નિબંધનકાર, વિવેચક, અનેક કાવ્યાનુવાદો કર્યા અને અનેક નવલકથાઓનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter