
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. કહેવાય છે કે તેનો સૌપ્રથમ ઉપયોગ ગ્રીક ફિલસૂફ...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. કહેવાય છે કે તેનો સૌપ્રથમ ઉપયોગ ગ્રીક ફિલસૂફ...
અગ્રણી ટ્રાવેલ એજન્સી સિટીબોન્ડ ટ્રાવેલ દ્વારા લેસ્ટરમાં ભવ્ય કાર્યક્રમમાં 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. લેસ્ટરમાં મિસ્ટિક બોન્ક્વેટિંગ સ્યૂટ...
કોણ જાણે પિતા શું કહે અને પુત્રનું જીવન બદલાઈ જાય. પિતા હોય છે જ એવા, જેમની પાસેથી કોઈ શીખામણ માગવી પડતી નથી. તે હંમેશા કંઈ કહ્યા વિના માર્ગદર્શન કરે છે....
‘તેના સંવાદ એટલે કાનને મિજબાની. પણ ગમ્મત એ કે તેનો અવાજ દોષયુક્ત હતો. નૂતન કે વૈજયંતીમાલા જેવા મધુર અવાજની બક્ષિસ તેને મળી નહોતી. તેનો અવાજ વહીદા રહેમાન...
(ગતાંકથી ચાલુ - ભાગ ૨)મહાકાલેશ્વરથી દક્ષિણમાં ૧૪૦ કિ.મિ. દૂર ખંડવા ડીસ્ટ્રીક્ટમાં નર્મદા નદીની વચમાં મન્ધાતા યા શિવપુરી નામનો દ્વીપ છે. આ શિવલિંગ પરથી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓમાં વિજયની હેટ-ટ્રિક સાથે ઈતિહાસ રચવાનું સતત ચાલુ રાખ્યું છે. આપણે જેવી બહુમતી શક્ય હોવાની લાગણી ધરાવતા હતા પરંતુ, એ શક્ય...
હાલની ચૂટણીમાં ગુજરાતની કેટલીક બેઠકોની ગણતરી કરાય છે તેમાંની એક રાજકોટની પણ છે. પણ રાજકોટની આજને સમજવા માટે ગઇકાલનો અંદાજ મેળવવો પડે. તેના રસપ્રદ વિરોધાભાસો...
જાપ મરે અજપા મરે, અનહદ હુ મર જાયે, સૂરતા સમાન શબદ મેં, તાહિ કાલ નહિ ખાય... શબ્દમાં સૂરતા વસે છે અને એ શબ્દનું વાંચન – શ્રવણ કરીને આપણે આપણી રૂચિ અનુસારની - સ્વભાવ અનુસારની સમજણ વિક્સાવતા જઈએ છીએ. મકરંદ દવેએ લખ્યું છે, ગમતું મળે તો અલ્યા ગુંજે...
એક બાબત તો નિર્વિવાદ છે કે બ્રિટિશરો જ્યાં પણ વેપારના નામે ગયા છે ત્યાં સત્તા જમાવી રાજરજવાડાઓની કલાકૃતિઓ અને સોના-ચાંદીની પૌરાણિક આઈટમ્સની લૂંટફાટ જ ચલાવી...
ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પીરામીડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પીરામીડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...