
વર્ષ 2021માં 1,63,370 ભારતીયોએ તેમની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ભારતના ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખ...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

વર્ષ 2021માં 1,63,370 ભારતીયોએ તેમની નાગરિકતા છોડીને અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે. ભારતના ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 6 લાખ...

વિશ્વભરમાં વસેલા યુગાન્ડન એશિયનોના હૃદય પર 4 ઓગસ્ટ 1972નો દિવસ એક વસમી યાદ તરીકે કોતરાઇ ગયો છે. બરાબર 50 વર્ષ અગાઉ 150 વર્ષો સુધી યુગાન્ડાના વિકાસમાં એશિયન...

ઇદી અમીને 4 ઓગસ્ટ 1972ના રોજ જાહેરાત કરી હતી કે બ્રિટન યુગાન્ડામાં તેના દ્વારા વસાવાયેલા એશિયનોની જવાબદારી સ્વીકારે. તેણે બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનોને...

ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમ (આ વર્ષે 11 ઓગસ્ટ)ના રોજ આવતો ભાઇ-બહેનના...
વડીલો સહિત સૌ વાચક મિત્રો, સુવર્ણ જયંતીના ઉપલક્ષ્યે મારી - તમારી અને આપણી જૂની-નવી વાતો આપણે ‘જીવંત પંથ’માં વાગોળીએ છીએ. આ નવા ક્ષેત્રમાં, અપેક્ષા કરતાં અને યોગ્યતા કરતાં પણ સાચે જ મને વધુ સંતોષ અને સફળતા સાંપડી રહ્યા છે તેમ કહેવામાં લગારેય...

ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણના પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું માને...

ચોમાસાની ઋતુ છે, ચારેતરફ શ્રીકાર વર્ષા થઈ રહી છે, નદી-નાળાં, તળાવ ને સાગર છલકાઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં મસ્તી ને મદહોશી છે. પ્રેમીઓના હૃદયની સંવેદનાને...

૨૬ જુલાઇના રોજ ગુરૂદેવ પૂ. ચિત્રભાનુજીની જન્મ શતાબ્દી છે. એમનું પ્રેરણાદાયી જીવન વિશ્વભરના ભારતીયો/ગુજરાતીઓ માટે આદર્શ સમાન છે. ડલાસ, ટેક્સાસમાં યંગ જૈન...

‘તમે રસ્તામાં હવે કાંઈ નાસ્તો કરતાં નહીં, બપોરે બે-ત્રણ વાગ્યે વાંસદા પહોંચશો, ત્યાં એક સરસ ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ થઈ છે, તમે ત્યાં જમજો, તમને જે તે પ્રદેશનું...

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી જ્યારે અષાઢી મેહુલિયાને ભેટે છે ત્યારે ધરતી પર ગરમીનું જોર ઘટે છે. મેઘરાજાના આગમનની સાથે જ ઋતુ પરિવર્તન થાય છે....