
આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ...
‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...
પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...
આજે જ્યારે ડીમેન્શીયાના રોગના શિકાર વધુ ને વધુ લોકો બનતા જાય છે ત્યારે મગજને કઇ રીતે સતેજ રાખવું એ જાણવું ખુબ જરુરી છે. જીવનમાં યાદ શક્તિનું મહત્વ તો આપ...
ઇરાનમાં શાસકો દ્વારા થઇ રહેલા ધાર્મિક દમનથી બચવા ઝોરાષ્ટ્રિયન અથવા તો પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે આવી પહોંચ્યા અને દૂધમાં સાકર ભળે તેમ ભારતીય સંસ્કૃતિમાં...
નાઈરોબી, આફ્રિકા. ૭૯ વર્ષ પહેલાની એક સત્યઘટના... અંગ્રેજોનો જબરદસ્ત ખોફ. તેમની સામે કોઇ હરફ સુદ્ધાં ઉચ્ચારવાની હિંમત ના કરી શકે. એક ટીનેજ ગુર્જર સુતાર...
‘હું જો જીર્ણ માંદગીને કારણે મરણ પામું તો, અરે, એક ફોલ્લી કે ચાંદાથી મરણ પામું, તો લોકો તમારા પર ક્રોધે ભરાય એ જોખમ વહોરીને પણ, દુનિયા આગળ જાહેર કરવાની...
આજે વિશ્વતખતે ભારત એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે આગવી ઓળખ ધરાવે છે. ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ છે કેમ કે દેશમાં લોકતંત્રના મૂળિયા ઊંડા જ...
ગાંધીજીએ જેમને ‘દેશભક્તોના દેશભક્ત’નું બિરુદ આપ્યું હતું તેવા સુભાષચંદ્ર બોઝ માટે કહેવાય છે કે જો હિન્દુસ્તાનના ભાગલા વેળા તેઓ હયાત હોત તો ભારતને વિભાજનનો...
વાચક મિત્રો, આપણા સૌ માટે તન-મનની તંદુરસ્તીનું મહત્વ અદકેરું છે. એ માટે આપણે જાગ્રત પણ બન્યા છીએ. ખાસ કરીને છેલ્લા બે વર્ષના કોવીદ-૧૯ના કટોકટી અગણિત લોકો...
થોડા સમય પહેલાંની ઘટના છે. મારી સામે રહેતા પાડોશીએ મને ૨૦૨૦ના વર્ષની બે સાવ નવી અને કોરી ડાયરી આપી. એમણે કહ્યું, ‘તમારે લખવાનું બહુ હોય છે તો ભલે જૂની છે, પણ તમે લખી શકો એવી છે.’ મેં આભાર માની એનો સ્વીકાર કર્યો ને એમાં લખવાનું પણ શરૂ કર્યું....
આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે...
‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય...