
હિન્દુસ્તાની ક્લાસીકલ મ્યુઝીક શિક્ષણ અને થેરાપીના પ્રયોગથી સમાજનું આરોગ્ય સુધારવાનો અને હકારાત્મક વાતાવરણ સર્જવાનો યજ્ઞ સુશ્રી જયીથા ઘોષે આદર્યો છે. સંગીત...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

હિન્દુસ્તાની ક્લાસીકલ મ્યુઝીક શિક્ષણ અને થેરાપીના પ્રયોગથી સમાજનું આરોગ્ય સુધારવાનો અને હકારાત્મક વાતાવરણ સર્જવાનો યજ્ઞ સુશ્રી જયીથા ઘોષે આદર્યો છે. સંગીત...

ઓડિસાના પુરીસ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ યાત્રાધામ મંદિર, હિંદુઓનાં મુખ્ય ધામમાંનું એક છે. કહેવાય છે કે આ ધામની યાત્રા અવશ્ય...

લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર, શિક્ષક અને લેખક સાંઇરામ દવે હાલ યુકેની મુલાકાતે છે. લેસ્ટર અને લંડનમાં વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સાંઇરામ...

એક ભાઈ હમણાં એમના અનુભવોના નીચોડરૂપે કહેતા હતા કે ‘ઘણી વાર થાય છે કે જીવનમાં અતિ લાગણીશીલ થવાના અનેક નુકસાન છે, ક્યારેક થાય કે સહજ લાગણીની સાથે નહીં, પરંતુ...

લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર, શિક્ષક અને લેખક સાંઇરામ દવે હાલ યુકેની મુલાકાતે છે. લેસ્ટર અને લંડનમાં વિવિધ કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સાંઇરામ...

મહેન્દ્ર મેઘાણી વિશિષ્ટ વ્યક્તિત્વ છે, કારણ કે તેમણે જે કર્યું તે વિશિષ્ટ કર્યું. અમેરિકા પત્રકારત્વનું ભણવા ગયા તો ગુજરાતી ભાષામાં રીડર્સ ડાયજેસ્ટ જેવું...

ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે - 18 જૂને માતા હીરાબાને મળવા ગાંધીનગરના રાયસણસ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા....

મરુ, મેરું અને મેરામણના પ્રદેશ કચ્છનું નવું વર્ષ અષાઢી બીજે (આ વર્ષે પહેલી જુલાઇ) આવી રહ્યું છે. અષાઢી બીજે નવું વર્ષ ઊજવવા પાછળ ઘણી કથાઓ છે, પરંતુ પ્રચલિત...

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળ્યાને 26 મેના રોજ 8 વર્ષ પૂરાં કર્યા છે. ચૂંટાયેલી સરકારના વડા તરીકે પણ તેમણે 21 વર્ષ પૂરાં કર્યાં છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. જેમાં જનથી લઇ ધન સાથે સંકળાયેલા સૌથી મોટા, સીમાચિહનરૂપ નિર્ણયો લીધા. પછી તે નોટબંધી...