સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

૨૬ જુલાઇના રોજ ગુરૂદેવ પૂ. ચિત્રભાનુજીની જન્મ શતાબ્દી છે. એમનું પ્રેરણાદાયી જીવન વિશ્વભરના ભારતીયો/ગુજરાતીઓ માટે આદર્શ સમાન છે. ડલાસ, ટેક્સાસમાં યંગ જૈન...

‘તમે રસ્તામાં હવે કાંઈ નાસ્તો કરતાં નહીં, બપોરે બે-ત્રણ વાગ્યે વાંસદા પહોંચશો, ત્યાં એક સરસ ઓર્ગેનિક રેસ્ટોરાં શરૂ થઈ છે, તમે ત્યાં જમજો, તમને જે તે પ્રદેશનું...

ઉનાળાના ધોમધોખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી જ્યારે અષાઢી મેહુલિયાને ભેટે છે ત્યારે ધરતી પર ગરમીનું જોર ઘટે છે. મેઘરાજાના આગમનની સાથે જ ઋતુ પરિવર્તન થાય છે....

ગુરુપૂર્ણિમાના ઉત્સવની સંવેદના અભિવ્યક્ત કોઈ કરતું હતું ને એમણે કહ્યું, ‘જે ઘડે છે તે ગુરુ છે. આશીર્વાદ માંગવા ન પડે પણ સહજપણે જેમની કૃપાની અનુભૂતિ સતત...

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવપોઢી એકાદશીની વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના-મહાઆરતી સાથે ભારે ધર્મમય માહોલમાં રવિવારે ઉજવણી થઇ તે સાથે જ ચાતુર્માસનો...

આજકાલ મોટા ભાગના દંપતિઓ એક જ બાળક થયા બાદ એ પર પૂર્ણ વિરામ મૂકી દે છે. એની પાછળના કેટલાક ન્યાયી કારણો હોઇ શકે એની ના નહિ! આજની ભયંકર મોંઘવારી. સ્પર્ધાત્મક...

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે. ‘આચાર્ય દેવો ભવ’ કહીને આપણે તેમને ઈશ્વરતુલ્ય ગણેલા છે. ગુરુ શબ્દનો અર્થ જ...

‘ડેડી, જુઓ તો ખરા, એ અમારા બેઉની વાતો જાણે આદર્શ શ્રોતા હોય એમ કેવી ધ્યાનથી સાંભળે છે...’ દીકરીએ પરિવારની ભાણેજ અનન્યા માટે કહ્યું. અનન્યાની ઉંમર થઈ સાડા નવ મહિનાની. એક દિવસ બધા એને કેન્દ્રમાં રાખીને એની સાથે ધમાલ-મસ્તી કરતા હતા. એમાં દીકરી...

હિન્દુસ્તાની ક્લાસીકલ મ્યુઝીક શિક્ષણ અને થેરાપીના પ્રયોગથી સમાજનું આરોગ્ય સુધારવાનો અને હકારાત્મક વાતાવરણ સર્જવાનો યજ્ઞ સુશ્રી જયીથા ઘોષે આદર્યો છે. સંગીત...

ઓડિસાના પુરીસ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ યાત્રાધામ મંદિર, હિંદુઓનાં મુખ્ય ધામમાંનું એક છે. કહેવાય છે કે આ ધામની યાત્રા અવશ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter