
૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને...

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો...
‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ...
‘મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં પગંત લુંટવા માટેનું ઝાડું અમે ખાસ બનાવતા...’ ‘સવારના સાડા પાંચ-છએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું દર્શન કરવાના અને તલની લાડુડી વહેંચવાની...’ ‘ફિરકી સરખી રીતે કેમ પકડી ન હતી? એમાં મારો પતંગ કપાઈ ગયો...’ કહીને નાની...

આપણી યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રવેશી સમાજનું નામ ઉજ્જવળ કરી રહી છે. મિત્રો, આ સપ્તાહમાં હું આપને પોલીસ દળમાં જોડાઇ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત...

યુકેમાં કોરોના મહામારીને લગભગ એક વર્ષ થવાં આવ્યું છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં જ હું સૌપ્રથમ વખત કોવિડ-૧૯ વિશે સાવધ થઈ હતી. ત્યાં સુધીમાં તો ચીનના વુહાન...

યુકેમાં લોકોને રસીકરણ શરૂ થઇ ગયું છે. વાંચકોને આતુરતા હશે કે ભારતમાં રસીકરણ ક્યારે શરૂ થવાનું છે. ભારતમાં પણ મીડ-જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઇ રહ્યું છે. તેના...

શનિવારે માધવસિંહ સોલંકીનું અવસાન થયું. નેવુંથી વધુ વર્ષ ‘જીવી જાણનારા’ આ આપણા મુખ્ય પ્રધાનને અનેક રીતે યાદ કરવામાં આવ્યા છે. પાછલા વર્ષોમાં તેમણે સ્વાસ્થ્યની...

• આધુનિક ગુજરાતના શિલ્પી માધવસિંહ સોલંકી ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા હતા • વંચિતોના મસીહા અને અનેક નવતર યોજનાઓ શરૂ કરનાર દીર્ઘદ્રષ્ટા મુખ્ય પ્રધાન • નર્મદા...

૨૦૨૦ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં કોરોનાનું ગ્રહણ મંડરાઇ રહ્યું છે. ચીનથી આવેલા આ કાળમુખા કોરોનાના ખપ્પરમાં લાખ્ખો હોમાય ગયા અને હજુય એ ઘટમાળ સતત ચાલુ...