
તમે જાણો જ છો કે હું એશિયન વોઈસ માટે લેખ લખતો રહ્યો છું. મોટા ભાગે આ આર્ટિકલ્સના ગુજરાતી અનુવાદ ગુજરાત સમાચારમાં પણ પ્રસિદ્ધ થાય છે. આ અનુવાદો માટે હું...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

તમે જાણો જ છો કે હું એશિયન વોઈસ માટે લેખ લખતો રહ્યો છું. મોટા ભાગે આ આર્ટિકલ્સના ગુજરાતી અનુવાદ ગુજરાત સમાચારમાં પણ પ્રસિદ્ધ થાય છે. આ અનુવાદો માટે હું...

ગ્રાન્ટ થોર્નટન ભારત (GTB) દ્વારા તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સાથે મળીને અને યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ના સહયોગથી...

આપણે કેવિડ-૧૯ મહામારીને પાછળ છોડી દેવાની આશા સાથે ૨૦૨૧માં પ્રવેશ કર્યો છે. દરેક સમાજે આગવી રીતે તેનો સામનો કર્યો છે ત્યારે વૈશ્વિક રાજનીતિ-કૂટનીતિ ચોક્કસપણે...

શુક્રવાર ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ની સુહાની બપોર સાહિત્યપ્રેમીઓ માટે ચીર-સ્મરણીય બની રહી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ વીર નર્મદની ૧૩૫મી પુણ્યતિથિ નિમિત્તે...

ગયા વીકે આપણે ગુજરાતથી વાયા લંડન થઇને અમેરિકા જતા ગુજરાતીઓને મળ્યા. હવે આપણે અમેરિકાના ખૂણે ખૂણે સ્થાયી થયેલા આપણા ગુજરાતીઓને મળીએ, ત્યાનાં એમના વેપાર-વ્યવસાયોને...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી તેમજ NCGOના સંયુક્ત ઉપક્રમે રવિવાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૦૦થી ૫.૩૦ દરમિયાન યોજાયેલ...

‘ઘણા લાંબા સમયથી સોમનાથ મહાદેવના દર્શને નથી ગયા, હવે તો જવું જ જોઈએ...’ સાહજિકરૂપે બોલાયું ને મિત્રોએ જવાબ આપ્યો કે, ‘આ વિચારને દાદાનો જ હુકમ માનો, હવે...

ગયા વર્ષથી કોરોનાને કારણે સરકારી લોકડાઉનને પગલે પરદેશ પ્રવાસ પર પ્રતિબંધ લદાયો છે. અમારા સાસરીપક્ષ અને પિયરપક્ષના બધા જ સ્વજનો સહિત મોટો સુપુત્ર પણ અમેરિકામાં...

આઠમી માર્ચથી તબક્કાવાર લોકડાઉન ખુલી રહ્યું છે. ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને વધારેને વધારે લોકો રસીકરણનો લાભ મેળવી રહ્યા છે. ડિસેમ્બરની શરૂઆતથી...

‘કોઈ પણ કાલખંડમાં જીવન માટે ઉપયોગી વાંચન કરવું હોય તો મહાનુભાવોની અનુભવવાણી જેવી એમની આત્મકથાઓ વાંચવી જોઈએ, નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ના વાંચન થકી એનો...