
૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. સહજપણે રાષ્ટ્રપ્રેમ - રાષ્ટ્ર ગૌરવ - સ્વતંત્રતાની લડત અને શહીદોના બલિદાન, આજે...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે અને ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન. સહજપણે રાષ્ટ્રપ્રેમ - રાષ્ટ્ર ગૌરવ - સ્વતંત્રતાની લડત અને શહીદોના બલિદાન, આજે...

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને...

છેલ્લાં થોડાં દિવસોમાં આ સપ્તાહની કોલમ માટે શું લખવું તેની માનસિક ચર્ચામાં સમય વીત્યો છે. કોરોના મહામારી વિશે તો લખ્યું અને ફરીથી આપણા બધાના દુર્ભાગ્ય...
આજની દુનિયાના સકળ માનવમહેરામણને એક સમૂહ સંકલ્પ કરીને એનું સંપૂર્ણ પાલન કરવાનો સમય પાકી ગયો છે. આ પૃથ્વી પરના ૮૫૦ કરોડ, અનેક દેશોમાં વહેંચાઈ ગયેલા મનુષ્યો એક યા બીજી રીતે અસહિષ્ણુતા, વેરઝેર, ઈર્ષ્યા, વહેમ, શંકાઓ અમે અણઈચ્છીત માન્યતાઓથી પીડાતા...

પંજાબ અને હરિયાણાના કિસાનોનું આંદોલન અડતાળીશમા દિવસે સમેટાઇ જશે એવો ભરોસો છેતરામણો નીકળ્યો અને સર્વોચ્ચ અદાલતે ચીલો ચાતરીને નિયુક્ત કરેલી નિષ્ણાત સમિતિને...

૨૬મી જાન્યુઆરી આવી રહી છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો. આપણે સ્વતંત્ર તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ થઇ ગયેલા પરંતુ લોર્ડ માઉન્ટબેટનને...

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો...
‘નવા વર્ષ નિમિત્તે કોઈ સરસ મંત્ર - મેસેજ કે કવિતાનું સ્મરણ કરવાનું થાય તો તમે શેનું સ્મરણ કરો...?’ ૨૦૨૧ના આરંભે એક ઉદ્યોગપતિ મિત્રને સહજભાવે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં ક્યાંક-ક્યારેક સાંભળેલો મરીઝ સાહેબનો એક શેર મને જીવવાનું બળ...
‘મકરસંક્રાંતિના બે દિવસ પહેલાં પગંત લુંટવા માટેનું ઝાડું અમે ખાસ બનાવતા...’ ‘સવારના સાડા પાંચ-છએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું દર્શન કરવાના અને તલની લાડુડી વહેંચવાની...’ ‘ફિરકી સરખી રીતે કેમ પકડી ન હતી? એમાં મારો પતંગ કપાઈ ગયો...’ કહીને નાની...

આપણી યુવતીઓ વિવિધ ક્ષેત્રમાં પ્રવેશી સમાજનું નામ ઉજ્જવળ કરી રહી છે. મિત્રો, આ સપ્તાહમાં હું આપને પોલીસ દળમાં જોડાઇ "એક્સેલન્સ પોલીસ એવોર્ડ"થી સન્માનીત...