
પોતાના સુખમાં અન્યોને ભાગીદાર બનાવવાનું કાર્ય જૂજ લોકો કરી શકે છે. બ્રિટિશ દંપતી ફ્રાન્સેસ અને પેટ્રિક કોનોલી આવા ગણ્યાગાંઠ્યા લોકોમાં છે. કોવિડના કપરા...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

પોતાના સુખમાં અન્યોને ભાગીદાર બનાવવાનું કાર્ય જૂજ લોકો કરી શકે છે. બ્રિટિશ દંપતી ફ્રાન્સેસ અને પેટ્રિક કોનોલી આવા ગણ્યાગાંઠ્યા લોકોમાં છે. કોવિડના કપરા...

૨૫મી ડિસેમ્બરે જન્મ્યા હતા અટલ બિહારી વાજપેયી. ૧૯૨૪માં. પિતા કૃષ્ણ બિહારી અને માતા કૃષ્ણા દેવી. નાનકડા બટેશ્વરથી પૂર્વજો ગ્વાલિયર આવીને વસી ગયા, અને એક...

ધેર ઇઝ નો અનધર ડે - આજનો દિવસ અંતિમ છે અને ફરી નવો દિવસ નહિ આવે, ધેર ઇઝ નો ટુમોરો - ની વિચારસરણી આપણને શું શીખવે છે? જેટલું હોય તેટલું ખાઈને ખતમ કરો, કાલે...
‘એ ધોરણ ૧૨ની પરીક્ષા આપવાની હતી. હું જ રોજ એને સેન્ટર પર લેવા ને મૂકવા સ્કુટર પર જાઉં. પહેલું પેપર હતું, અમે બંને સ્કુટર પર જતાં હતાં. મેં સ્કુટર ચલાવતાં સહજભાવે કહ્યું કે, બેટા પેપરમાં તને કાંઈક ન આવડે તો સ્હેજ પણ ચિંતા ન કરતી. કોઈ ચોરી કરતું...

• ગામડિયા મુખરજી એકનું એક શર્ટ ત્રણ દિવસ પહેરતા, ઇન્દિરાજીએ તાલીમ આપી • વર્ષ ૧૯૮૪, ૨૦૦૪, ૨૦૦૭ અને ૨૦૧૨માં વડા પ્રધાનપદની તક ગુમાવ્યાનો ગમ • કોંગ્રેસના...

• વલ્લભભાઈને સ્મારકો અને પ્રતિમાઓમાં ક્યારેય રસ જ પડ્યો નહોતો • મણિબહેને નોંધ્યું છે કે સરદાર ક્યારેય વડાપ્રધાનપદના આકાંક્ષી નહોતા • વાજપેયી સરકારે રચેલી...

વડીલો સહિત સૌ વાચકમિત્રો, વિક્રમ સંવત ૨૦૭૭ના સૌને નૂતન વર્ષાભિનંદન, ચાલો આપણે મનોમન (આ કોરોનાને કારણે જ સ્તો) રાજકોટ જઇએ. ખાસ કરીને ત્યાંની સિઝન્સ હોટેલમાં...

સાચુકલો સંઘર્ષ અને ભીતર સુધી ખળભળાટ મચાવતી યુવા પ્રણયની અદ્દભુત કથા? હા, પુસ્તક એક ચીની વિદ્રોહી યુવકે લખ્યું હતું. ‘મૂવિંગ માઉન્ટેઈન’. લેખકનું નામ લી...

‘જલારામ બાપાની અપાર કૃપા ડગલે ને પગલે અનુભવી છે’ લેસ્ટર સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટી-ચેરમેન શ્રી પ્રમોદ ઠક્કરે કહ્યું. ‘સાચ્ચે જ જલારામ બાપાના નામ સાથે...

ક્રિસમસ - નાતાલ - આવી રહી છે. ગિફ્ટ આપવાનો સમય છે. લોકડાઉન પણ ખુલી ગયું છે અને મર્યાદિત પ્રમાણમાં હળવા-મળવાનું પણ શરૂ થયું છે. આ વર્ષની ક્રિસમસ આપણા સૌ...