રિલાયન્સ જિયોનો આઈપીઓ જૂન 2026 સુધીમાં આવશેઃ મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે રિલાયન્સની નવી પેટાકંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સને પણ આ મિટિંગમાં લોંચ...

જીએસટીમાં સુધારો દશેરાથી અમલી? દેશનું અર્થતંત્ર તેજ ગતિએ દોડશે

ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતાં ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ - જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષપદે આજે મળેલી ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીને પાંચ અને અઢાર ટકાના માત્ર...

 સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડ (SBI UK) દ્વારા તેની સાઉથોલ બ્રાન્ચની 50મી વર્ષગાંઠ ધામધૂમથી શાખાના પરિસરમાં ઊજવાઈ હતી. આ પ્રસંગે SBI UK અને સ્થાનિક...

 કન્ઝ્યુમર ફૂડ ક્ષેત્રમાં 70 વર્ષથી વધુ જૂની ભારતીય મૂળની FMCG ગ્લોબલ કંપની LT ફૂડ્સ દ્વારા હાર્લોમાં નવી અત્યાધુનિક ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર)ના ભારતીય વિકલ્પ તરીકે શરૂ થયેલું Koo (‘કૂ’) હવે બંધ થઈ રહ્યું છે. Kooએ મેડ ઈન ઈન્ડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનવાની...

સમાજનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે સરદારધામ જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025નું પ્રિલોન્ચિંગ કરાયું હતું. સરદારધામ ખાતેના પ્રિલોન્ચિંગ કાર્યક્રમમાં...

અમેરિકન ઇલેક્ટ્રોનિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાનું ભારતમાં આવવાનું હારપૂરતું ટળી ગયું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે બિલિયોનેર એલન મસ્કનો એપ્રિલના અંતમાં...

‘આઉટકમ હેલ્થ’ના કો-ફાઉન્ડર અને ભારતીય-અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહને અમેરિકી અદાલતે સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી છે. ઋષિ શાહ સામે આરોપ હતો કે તેની કંપનીએ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી ગયા બુધવારે...

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)થી ચાલતી વિશ્વની પ્રથમ મોટરસાયકલ દેશની અગ્રણી ઓટોમોબાઈલ્સ કંપની બજાજ ઓટોએ પાંચ જુલાઇએ લોન્ચ કરી છે. શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની...

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરને વર્લ્ડ હેન્ડીક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ જાહેર કરાયું છે. જમ્મુ અને...

કેનેડાની બીજી સૌથી મોટી એરલાઈન કંપની વેસ્ટજેટે 150 ફ્લાઈટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. વેસ્ટજેટની જાહેરાત બાદ 20,000 મુસાફરોને અસર પહોંચી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter