
આ યુવતીનું નામ સેલવા હુસૈન છે અને તે બ્રિટનની પ્રથમ મહિલા છે જે પોતાની પીઠ પર હૃદય લઇને હરેફરે છે. ૩૯ વર્ષની સેલવા ૨ બાળકની માતા છે. તેનું હાર્ટ ૭ મહિના...
ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે...
ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર કરતાં નકામા વસ્ત્રોમાંથી ફેશનેબલ અને ડિઝાઇનર વસ્ત્રો બનાવી રહ્યા છે. એટલું જ નહીં, નાઈરોબીના...

આ યુવતીનું નામ સેલવા હુસૈન છે અને તે બ્રિટનની પ્રથમ મહિલા છે જે પોતાની પીઠ પર હૃદય લઇને હરેફરે છે. ૩૯ વર્ષની સેલવા ૨ બાળકની માતા છે. તેનું હાર્ટ ૭ મહિના...

આજકાલ વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા આખા વિશ્વમાં ફેલાઈ રહી છે ત્યારે ચીનમાં આજકાલ લોકો ઘરે બેસીને તાજી હવા લઈ રહ્યાં છે. તેમને બહાર ગયા વગર જ પહાડોની ઠંડી...

નાલંદા ઓપન યુનિવર્સિટીના ૧૨મા દીક્ષાંત સમારોહમાં ૯૮ વર્ષીય રાજકુમાર વૈશ્યને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરાઈ છે. આ સાથે જ રાજકુમાર પોસ્ટ ગ્રેજ્યુએટની...

ભારતમાં ભલે પાડોશીઓ એક પરિવારની માફક રહેતા હોય અને ‘પહેલો સગો પાડોશી’ ગણાતો હોય, પણ આ દેશની વાત અલગ છે. ઈસ્ટ હામમાં રહેતા બે પાડોશી - અલી અને કોન્ટેસ્ટાઈન...

કેલિબ મુર્ટોબોની ઊંચાઇ માત્ર ૩ ફૂટ ૭ ઇંચ છે, પણ માત્ર ૧૯ વર્ષની ઉંમરમાં તેણે એવું શરીર સૌષ્ઠવ કેળવી લીધું છે કે જેનું સપનું દરેક બોડી બિલ્ડર સેવતો હોય...

૮૫ વર્ષનાં એમ. વી. સીતાલક્ષ્મી વર્ષો સુધી લોકોના ઘરકામ કરીને જીવનનિર્વાહ ચલાવતાં હતાં. વૃદ્ધાવસ્થાના કારણે ઘરકામ કરવા અસમર્થ બન્યાં તો કર્ણાટકના મૈસૂર...

ઇટાલીનું આ શહેર લોકોને વસવાટ માટે આકર્ષક આર્થિક લાભ ઓફર કરી રહ્યું છે. કંડેલા શહેરના મેયર નિકોલા ગૈટાએ શહેરની ઘટતી વસતીને કારણે આ પગલું ભર્યું છે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના આજના યુગમાં માણસોનું સ્થાન ધીમે ધીમે રોબોટ લઈ રહ્યા છે. અત્યાર સુધી રોબોટને તમે કોઈ ટેક્નિકલ કામ કરતાં કે માણસોની સગવડ સાચવતાં...

તામિલનાડુમાં એક વ્યક્તિ કાયદાની પદવી વિના જ ૨૧ વર્ષ સુધી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પદે ફરજ બજાવીને નિવૃત્ત થઈ અને હવે પેન્શન પણ મેળવી રહી છે. શંકાના આધારે...

જન્મ અને મૃત્યુનો ઉત્સવ સ્મશાન ભૂમિમાં ઊજવવો જોઈએ. પૂજ્ય મોરારીબાપુએ એક વખત બનારસમાં પ્રવચન દરમિયાન આ શીખ આપી હતી. તેમાંથી પ્રેરણા લઈને ભાવનગર જિલ્લાના...