
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું...
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું...

માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

ક્લાઈમેટ ચેઈન્જ અને વાયુ પ્રદૂષણથી જીવન દુષ્કર થતું રહ્યું છે. વધતા શહેરીકરણનો પહેલો શિકાર વૃક્ષો બને છે. કરોડોની સંખ્યામાંના વૃક્ષો કપાય છે તેની સામે...

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં...

બેલ્જિયમના એક ટેણિયાએ માત્ર 15 વર્ષની વયે ડોક્ટરેટની ડિગ્રી મેળવીને તેના ‘લિટલ આઇન્સ્ટાઇન’ ઉપનામને સાર્થક ઠેરવ્યું છે. લોરેન્ટ સિમોન્સે પીએચડી માટે પસંદ...

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે...

તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એક એવો પણ જીવ વસે છે જેની આંખો મોઢાંની અંદર છે. સાંભળવામાં કદાચ જરૂર અજીબ લાગશે પરંતુ આ હકીકત છે. ક્યારેક ક્યારેક પ્રકૃતિ...

આજકાલ વૃદ્ધોની સૌથી મોટી ફરિયાદ છે - એકલતા. કોઇને તેમના માટે સમય નથી કે કોઇ તેમની સાથે સમય વિતાવતું નથી આ ફરિયાદ તેમને સૌથી વધુ અકળાવતી હોય છે. જોકે કેરળની...

દિગ્ગજ બિલિયોનેર તેમજ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઈઓ એલન મસ્કનું કહેવું છે કે તેમના એક પુત્રનું નામ શેખર છે, અને તેમની પાર્ટનર શિવોન ભારતીય વંશજ...