
આસામના ઉત્તર લખીમપુરના ચાર વર્ષના બાળકે 'હનીકોમ્બ' નામનું પુસ્તક લખીને ધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 'યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયા'નો ખિતાબ મેળવ્યો છે. તાજેતરમાં...
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

આસામના ઉત્તર લખીમપુરના ચાર વર્ષના બાળકે 'હનીકોમ્બ' નામનું પુસ્તક લખીને ધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 'યંગેસ્ટ ઓથર ઓફ ઇન્ડિયા'નો ખિતાબ મેળવ્યો છે. તાજેતરમાં...

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપર હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ' જેવી એક સાચુકલી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે. તમામને આશ્ચર્યચકિત કરી દેનારી આ...

લેન્કેશાયરના મોરકોમ્બેના નિવાસી રેડફોર્ડ દંપતી સંખ્યાની દૃષ્ટિએ બ્રિટનમાં સૌથી મોટો પરિવાર ધરાવે છે અને તેમાં વૃદ્ધિ થતી જ રહે છે. ૪૩ વર્ષની સ્યૂ અને ૪૬...

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ રસપ્રદ ઘટનામાં સૌથી મોટું પાત્ર ચુનમુન નામનો વાનર છે. ચુનમુનના કારણે એક મહિલાના...

લોકો તેમના પાળેલા કુતરા પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય છે અને આવો જ એક કિસ્સો ચીનમાં બિજિંગ શહેરમાં નિવાસ કરતા કેવિન ચાનનો છે. કેવિન ચાન તેના પ્રિય ‘અફઘાન હાઉન્ડ’ના...

દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા...

મહારાષ્ટ્રના સાંગલીમાં રામચંદ્ર કાશીદનું સલૂન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેનું કારણ છે એક અસ્ત્રો. આ કોઇ સામાન્ય નહીં, પણ સોનાનો અસ્ત્રો છે. રામચંદ્ર...

અમેરિકાના એરિઝોનામાં એક યુવતી ઉપર યુવકનો પીછો કરવાનો અને તેને અધધધ ૬૫ હજાર મેસેજ મોકલીને માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર,...

બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં...

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય જણાતા ઇ.સ. ૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા. એ સમયના...