
નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર કોમ્પ્લેક્સ ખાતે 18મી સદીના યોગી અને આધ્યાત્મિક સ્વામી નીલકંઠ વર્ણીનું 42 ફૂટ ઊંચાઈની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સાઉથ આફ્રિકામાં આ સૌથી ઊંચી કાંસ્યપ્રતિમા છે. સમગ્ર આફ્રિકા ખંડમાં આ ચોથા ક્રમની...
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ (SCLPS) નાઈરોબી યુથ લીગ દ્વારા ડિસેમ્બરના અંત ભાગમાં SCLPS સમાજ ગ્રાઉન્ડ ખાતે ‘ધ સાઉન્ડ ઓફ ડિસેમ્બર’ નામે સાંસ્કૃતિક સાંજનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં જીવંત બોલીવૂડ લાઈવ કોન્સર્ટ પછી ઉત્સાહપૂર્ણ ગરબાની રાત્રિરંગત...

નૈરોબીઃ નોર્થ-ઇસ્ટ કેન્યામાં બીજી એપ્રિલે ચાર આતંકવાદીઓએ ગેરિસ્સા યુનિવર્સિટી કોલેજ કેમ્પસમાં ઘુસી જઇને કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪૮ લોકો માર્યા ગયા હતા...

ઉત્તર પૂર્વીય કેન્યામાં ચાર બંદુકધારીએ કોલેજના કેમ્પસમાં ધુસીને ફાઇરિંગ કરીને ઓછામાં ઓછા ૧૪૭ લોકોની હત્યા કરી છે.
નાઈજીરીયાના પૂર્વ સેના શાસક, મોહમ્મદ બુહારીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે.
ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.