વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક સુઇગામ તાલુકાના મમાણા ગામમાં સૌ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી રહે છે. ગામમાં પહોળા અને પાકા રસ્તાઓ છે. પાણી માટે...

 ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર સંકુલમાં યુદ્ધના ધોરણે વિકાસ-કાર્યો હાથ ધરાયા છે. ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પાવાગઢ...

મેવડ ગામ પાસે આવેલી સરકારી પાવર ઈજનેરી કોલેજમાં એક દિવસીય સેમિનારનું વીસમી માર્ચે આયોજન કરાયું હતું હતું. જેમા મહેસાણા જિલ્લાની ૫૮ જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ...

 અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા અમદાવાદના ભક્તે રવિવારે પાંચ કિલો સોનું મા અંબાને અર્પણ કર્યું હતું. તેમણે અગાઉ પણ ૨૦ કિલો સોનું દાનમાં આપ્યું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ૨૩મી માર્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક ફોર્વર્ડ ફાઇટર બેઝ ઊભો કરવાની ભારતીય...

લગ્નના હકો પુનઃસ્થાપન કરવા માટે કલોલની ડિમ્પલ કડીમાં સાસરીના ઘરની બહાર બિસ્તરા પોટલા સાથે જંગે ચઢી છે. મીડિયામાં આવેલા આ કિસ્સા પ્રમાણે કલોલમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતી ડિમ્પલ અશોકભાઈ પટેલના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે કડીના થોળ રોડ પર આવેલી...

સામાન્ય ખેડૂત કનૈયાલાલ પટેલના એન્જિનિયર પુત્ર મૌલિક પટેલ તેમના ભાઈ કૃણાલ પટેલની સાથે મળી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ મળે તે માટે કામ કરી રહ્યા...

કલોલના પૂર્વ વિસ્તારમાં ૨૩મી ફેબ્રુઆરીએ નટ સમાજ અને દલિત સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ટોળું ધોકા જેવા હથિયાર ધારણ કરી દોડી આવતા સામસામે પથ્થરમારો થયો હતો. બંને જૂથો થયેલા પથ્થરમારામાં ઘણા નિર્દોષ લોકોના પણ માથા ફૂટ્યા હતા. પોલીસને આ ઘટનાની...

મોડાસા તાલુકાના સાયરા ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાયરામાં રહેતા શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને દામિની પટેલની ધો. ૧૦માં ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલયમાં...

તાઈવાન સરકાર ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાપવાની શક્યતાના અહેવાલો વચ્ચે તાજેતરમાં તાઈવાન સરકારના ઉચ્ચ અધિકારીઓ આ સંદર્ભે રાજ્યમાં સાઈટ વિઝિટ માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter