ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

 મેઘરજના રામગઢી ગામે શાંતાબહેન કુબેરભાઈ પરમાર ઉપર તેમના જ ભત્રીજાઓ બાબુ હીરાભાઈ પરમાર અને કોદર હીરાભાઈ પરમારે કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી. ૨૧મી જૂને રાત્રે બંનેએ શાંતાબહેન પર ડાકણ હોવાનો આરોપ મૂકી ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ ગાળો સાથે કહ્યું...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને રાજ્ય રજિસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી છે. નોટિસમાં ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. અગાઉ પણ વિપુલ ચૌધરી એક કૌભાંડને લઈને ચર્ચામાં રહ્યા હતા. રાજ્યના કો-ઓપરેટિવ રજિસ્ટ્રાર નલિન...

વાવના કોગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર તેમના વિવાદસ્પદ નિવેદનના કારણે ચાર્ચામાં રહે છે. ધાનેરામાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ ક્ષત્રિય...

બહુચરાજીમાં માંડલના વિઠલાપુરના દલિત કિશોરને ‘તું દરબાર જેવી મોજડી અને ગળામાં ચેન પહેરી દરબાર હોવાની કેમ ઓળખ આપે છે?’ તેમ કહીને બાઇક પર અપહરણ કરી બહુચરાજી...

વડનગરના અમરથોળમાં ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન ૨ મીટર વ્યાસ ધરાવતું ગોળાકાર સંરચનાવાળું પૌરાણિક દિશાસૂચક સ્ટ્રક્ચર મળી આવ્યું છે. અસામાન્ય ઇંટોથી બનેલું આ...

આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ...

શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપની ખોલી ગુજરાતના હજારો લોકો પાસેથી રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરી ઓફિસો...

હિંમતનગરના ૩૧ વર્ષીય મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ગુજરાતી બન્યા છે. ૧૬મી મેએ સવારે ૪.૩૦ વાગે મેહુલે એવરેસ્ટની ૮૮૪૮ મીટરની ઊંચાઈ સર કરી છે....

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે નિરાધાર બહેનોને જય ભવાની યુવક મંડળના દરબાર ભાઇઓએ ગ્રામજનોના સહકારથી ૧૧મીએ પરણાવી હતી. 

દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં દુષ્કાળમાં મફતમાં આપેલા રૂ. ૨૨ કરોડના પશુ આહાર અને ખાંડની ખરીદી અને જથ્થાની ગેરરીતિઓ મળી કુલ રૂ....



to the free, weekly Gujarat Samachar email newsletter