• ‘ભાભર એ એશિયાનું મોખરાનું સટ્ટાબજાર’• અંબાજી મંદિરને ભક્ત દ્વારા રૂ. ૩૧ લાખનાં સોનાનું દાન
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
• ‘ભાભર એ એશિયાનું મોખરાનું સટ્ટાબજાર’• અંબાજી મંદિરને ભક્ત દ્વારા રૂ. ૩૧ લાખનાં સોનાનું દાન
ડીસા તાલુકાના કાંટ ગામની પાંરાપોળના સંચાલકોએ તાજેતરમાં ૨૫૦૦ જેટલા પશુઓને માર્ગ ઉપર છોડી દેતાં લોકોમાં આશ્ચર્ય અને તંત્રમાં દોડધામ મચી હતી. પોલીસે જીપોની...
દૂધસાર ડેરી બાદ વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધ સાગર ડેરીના ટ્રસ્ટ ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ના ચેમેનપદેથી પણ હકાલપટ્ટી થઈ છે. ગેરકાયદે હોદ્દો ધરાવતા હોવાનું ઠેરવીને હોદ્દેથી દૂર કરાયા છે. દૂધસાગર ડેરીના છ બોર્ડ ડિરેક્ટર્સ અને...
બે વર્ષ અગાઉ એક તરફી પ્રેમમાં યુવતી પર એસિડ એટેક કરનારા આરોપીને મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો છે. મહેસાણા નજીક નાગલપુર કોલેજમાં એફ.વાય.બીકોમમાં...
હાઈવે પર ચોથી એપ્રિલે રાત્રે બે મુસ્લિમ યુવકો પર હુમલો કરીને અંદાજે બાર લોકોના ટોળાએ માર મારી યુવકનું બાઈક સળગાવ્યું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતો કોમી દંગલમાં પરિણમ્યા હતા. બપોરે મુસ્લિમોના ટોળાએ પણ હાઈવેને બાન લઈ પથ્થરમારો કરી તોડફોડ મચાવતા પોલીસ...
બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક સુઇગામ તાલુકાના મમાણા ગામમાં સૌ ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાથી રહે છે. ગામમાં પહોળા અને પાકા રસ્તાઓ છે. પાણી માટે...
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર સંકુલમાં યુદ્ધના ધોરણે વિકાસ-કાર્યો હાથ ધરાયા છે. ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પાવાગઢ...
મેવડ ગામ પાસે આવેલી સરકારી પાવર ઈજનેરી કોલેજમાં એક દિવસીય સેમિનારનું વીસમી માર્ચે આયોજન કરાયું હતું હતું. જેમા મહેસાણા જિલ્લાની ૫૮ જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ...
અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા અમદાવાદના ભક્તે રવિવારે પાંચ કિલો સોનું મા અંબાને અર્પણ કર્યું હતું. તેમણે અગાઉ પણ ૨૦ કિલો સોનું દાનમાં આપ્યું...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ૨૩મી માર્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક ફોર્વર્ડ ફાઇટર બેઝ ઊભો કરવાની ભારતીય...