ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...
હીરાવાડી સોસાયટીમાં રહેતા ડો. તુષારભાઈ જાનીનો પુત્ર વર્ષ ૨૦૧૪માં એમ. જી. ચૌધરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ ૭માં અભ્યાસ કરતો હતો. શાળાના વ્યાયામ શિક્ષકે...
હિંમતનગર નજીક રાયસિંગપુરા રોડામાં સુંદર પક્ષીમંદિર આવેલું છે. ભારતમાં આ એક જ માત્ર પક્ષીમંદિર હોવાનું મનાય છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં...
વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવવાના હોવાથી જિલ્લા પ્રશાસનનો જીવ તાળવે...
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોટર ડિ-સેલિનેશન પ્લાન્ટથી સજ્જ એક અનોખી કાર ભેટ આપી છે. આ કારની વિશેષતા એ છે કે, દરિયાના...
જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની હાઇસ્કૂલમાં દસમીએ બપોરના સમયે ચાલુ શાળાએ એકાએક આકાશમાંથી માછલીઓનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં આકાશમાંથી શાળાના મેદાનમાં ૪૦થી વધુ માછલીઓ પડતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો અચંબામાં મુકાયા હતા....
મહેસાણા જિલ્લાના ઉંઝાનું જીરું, ઇસબગુલ અને વરિયાળી વૈશ્વિક બજારમાં નામના ધરાવે છે. વિશ્વમાં જીરાના મોટા નિકાસકાર તરીકે સીરિયાની ગણના થાય છે, પરંતુ ત્યાં...
મા અંબાના ધામ અંબાજીમાં બીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લાખો ભક્તો માના દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં. આ પવિત્ર દિને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શક્તિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નિજમંદિરમાં લાવીને તેમની મહાઆરતી...
નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી બાદ પણ આંતરિક વિખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાલિકાની તમામ કમિટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાર્યા...
કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઈ પટેલ (દાદા)નું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે ૩૦મી ડિસેમ્બરે...