મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

સુખપરના ખીમજી વેલજી મેઘાણી મસ્કતમાં બાંધકામ માટે મજૂરી કરવા ગયા હતા. તેમને ત્યાં હાર્ટ એટેક આવતાં કંપનીએ સારવાર માટે તેમને સ્થાનિક હોસ્પિટલે ખસેડ્યા હતા. ૧૩મી એપ્રિલે તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સલાલા હોસ્પિટલમાં રખાયો હતો અને ત્યાંથી...

છેલ્લા ૧૦ વર્ષથી કચ્છના દિવ્યાંગો માટે સાહસ દ્વારા ચેરિટી ફંડ એકત્ર કરી સહાયરૂપ થતાં યુકે સ્થિત ફ્રેન્ડ્ઝ ઓફ કેરા જૂથે તાજેતરમાં લંડનથી હિમાલયની તળેટીમાં...

અબડાસાના ભવાનીપર ગામે ગયા મહિને લાલછતાપીરની દરગાહમાં અજાણ્યા માણસોએ તોડફોડ કરી હતી. પછી ભવાનીપર ભાનુશાળી મહાજન દ્વારા મજારનું નવીનીકરણ કરાયું હતું. સમસ્ત...

કચ્છના અને યુએસમાં સ્થિત ગુજરાતી પર્ફ્યુશનિસ્ટ અને ઈસીએમઓ સ્પેશિયાલિસ્ટ જ્યોતિ ધરોડ ગાલાએ તાજેતરમાં મુંબઈમાં આવેલા દહીંસરમાં ઘૂંટણની બીમારીથી પીડિત દર્દીઓની...

ગુજરાતમાં પાકિસ્તાન સરહદનો કેટલોક વિસ્તાર હજુ પણ ફેન્સિંગ વગરનો છે. જૂન-૨૦૧૭ સુધીમાં ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૨૮૦ કિલોમીટરમાં જ ફેન્સિંગ છે. ફેન્સિંગ ન હોવાના કારણે ઘૂસણખોરીના બનાવો અહીં નોંધાતા રહે છે. ગુજરાતમાં આવેલી પાકિસ્તાન સરહદના ૫૧૨ કિલોમીટરમાંથી...

ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞા અને આશીર્વાદથી કચ્છ સત્સંગના આરાધ્ય નરનારાયણ ભગવાનનો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ તાજેતરમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે...

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વે કચ્છના દલિતોને ફાળવાયેલી જમીનો તેમને નહીં અપાતા દલિતોએ આંદોલનના માર્ગે એ જમીન મેળવવાનો નિર્ધાર કર્યા પછી તાજતેરમાં ૧૪ એપ્રિલે...

કચ્છમાં આવેલા પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામમાં વસતા માત્ર બે ખત્રી (મુસ્લિમ) પરિવાર જ રોગાન કળા માટે વિખ્યાત છે. સદીઓથી સચવાયેલી અને અમેરિકાના વ્હાઇટ...

તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter