પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ગાંધીધામના ક્રિષ્નાબહેન અને દીપકભાઈ ભાનુશાળી લગ્નના ૧૦ વર્ષ સુધી નિઃસંતાન હતા. કચ્છમાં ડો. નરેશ ભાનુશાળીની દેખરેખમાં તેમણે આઇવીએફ પદ્ધતિએ સંતાન પ્રાપ્તિ...

માધાપર લાયન્સ કલબનાં સભ્ય રીટાબહેન છાટપારે તેમના સ્વર્ગસ્થ પતિ ડો. દિલીપભાઈની ૬૧મી જન્મજયંતી નિમિત્તે ભુજની સાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસીસ મશીન તથા તેને લગતાં અન્ય ઉપકરણો ખરીદવા માટે રૂ. સાડા સાત લાખનું દાન તાજેતરમાં કર્યું હતું. રીટાબહેન શૈક્ષણિક...

કચ્છી લેવા પટેલ સમાજ હેઠળના એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેગબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ગેસ્ટ્રોલોજી વિભાગના આપરેશન થિયેટર માટે...

બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...

ભુજ સ્વામીનારાયણ મંદિર હસ્તકના નારણપર મંદિરના ર૬ વર્ષના શિક્ષિત સાધુ ચંદ્રપ્રકાશસ્વામીના મોબાઈલ ફોનમાંથી યુવતીના અશ્લિલ ફોટા અને ત્રણેક યુવતી સાથેના તેના...

રણકાંઠાના સાંતલપુર પંથકમાંથી પસાર થતી કચ્છી કેનાલમાં નર્મદાના પાણી તળિયે આવી જતાં ચોરાડ વિસ્તારના ૧૭ અંતરિયાળ ગામમાં પાણીની અછત સર્જાઈ છે. આલુવાસ, ધોકાવાડા,...

ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય...

ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે ૧૧૧ બાળકોના મોત થયાં છે જે પૈકી ૨૬મી મે સુધીમાં ૨૬ દિવસમાં ૨૬ એટલે કે, દૈનિક સરેરાશ એક મોત થતાં હોબાળો મચી ગયો છે. છેલ્લા ૪ વર્ષમાં હોસ્પિટલમાં ૭૦૦થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. હોબાળો થતાં રાજ્ય સરકારના આદેશથી...

વરિષ્ઠ અક્ષરનિવાસી સંતોની સ્મૃતિમાં ભુજ સ્વામીનારાયણ મંદિરે ૧૯મી મેએ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ હતી. આ સેવા મેળવવા માટે ભૂજવાસીઓ કોઠારનો સંપર્ક કરી શકશે.  સંતો...

કંડલાની સગીરાનું અપહરણ કરી તેને વતન લઈ જઈ તેના પર ગુજારેલા રેપના કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદ થઈ છે. ગાંધીધામમાં રેલવે ઝૂંપડા વિસ્તારમાં રહેનારા જીત ઉર્ફે જ્યુત રાજભાર કંડલાની એક સગીરાનું અપહરણ કરીને તેને ઉત્તર પ્રદેશ પોતાના વતન લઇ ગયો હતો અને...



to the free, weekly Gujarat Samachar email newsletter