
નલિયા તાલુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુર્લભ ગણાતા પ્રાણી કીડીખાઉ એટલે પેંગોલીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ છે. કચ્છમાં...
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
નલિયા તાલુકાના ચીયાસર ગામની સીમમાં કચ્છમાં દુર્લભ ગણાતા પ્રાણી કીડીખાઉ એટલે પેંગોલીન દેખાયાના સમાચાર મળ્યા છે. જેથી વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ છે. કચ્છમાં...
શક્તિનગર વિસ્તારમાં એક રહેવાસીઓની હરોળ એવી છે જ્યાં એક બાળકના સામાન્ય પ્રથાની સામે જોડિયા બાળકોના જન્મનાં કિસ્સાઓ વધુ જોવા મળે છે. તાજેતરમાં પણ એક બાદ...
અબડાસાના લાલા અને બુડિયા ગામ પાસેના ઘોરાડ અભયારણ્ય હદની આસપાસ બિનઅધિકૃત જમીન ખેડાણ થાય છે અને સાત જેટલી પવનચક્કીઓ પણ ઊભી કરાઈ છે. અભયારણ્યની હદમાંથી હેવિ...
કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે. ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં...
કચ્છી લેવા પટેલ સમાજ યુગાન્ડા-કંપાલા દ્વારા નૂતન સંકુલ વિકાસ જેમાં મંદિર, આવાસીય યોજના, હોસ્પિટલ સહિતના સૂચિત પ્રોજેક્ટથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...
રક્ષક વન રૂદ્રમાતા સાઇટમાં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી દરમિયાન માધાપરની આશરે ૪૦ વીરાંગનાઓનું મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા મહાનુભાવો દ્વારા સન્માનપત્ર...
કચ્છમાં કોઈ પણ બારમાસી નદી ન હોવાથી ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છમાં પાણી મેળવવા સંઘર્ષ શરૂ થાય છે. વરસાદ ખેંચાતા પશુઓ સાથે માલધારીઓને લાંબો પથ કાપ્યા બાદ પાણી નસીબ થતું હોય છે. તો આ વખતે મોડે મોડે પણ વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો જતા હવે કિસાનો તથા...
ભુજ સ્વામીનારાયણ મંદિરે છેલ્લા પાંચ વર્ષથી નીકળતી રથયાત્રામાં મિની જગન્નાથપુરી જેવા રથ અને ફ્લોટસ ભારે આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. ચાલુ વર્ષે સાત ફ્લોટસ...
સીમા સુરક્ષા દળની ૭૯ બટાલિયનના જવાનો ફાસ્ટ એટેક્ટ બોટ મારફત આઠમીએ બપોરે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે હરામીનાળા પાસેના પીલર નં. ૧૧૬૬ નજીકથી પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારોને ઝડપી લીધા હતા. બીએસએફના ડીઆઇજી ઇન્દ્રકુમાર મહેતાએ જણાવ્યું કે ત્રણેય...
કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...