કચ્છના વાગડમાં આવેલા ગાગોદરના ગોરાસર તળાવ પાસે ઘઉંમાં ઝેર ભેળવીને પશુ-પક્ષીઓને ચણ ફેંકી દેનારા વિરુદ્ધ ગામલોકોએ દેખાવો અને આક્ષેપ કરતાં કેટલાક શકમંદોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ૩૯ મોર-ઢેલ, બે ભેંસ અને ૫૦થી વધુ પારેવડાં મોતને...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
કચ્છના વાગડમાં આવેલા ગાગોદરના ગોરાસર તળાવ પાસે ઘઉંમાં ઝેર ભેળવીને પશુ-પક્ષીઓને ચણ ફેંકી દેનારા વિરુદ્ધ ગામલોકોએ દેખાવો અને આક્ષેપ કરતાં કેટલાક શકમંદોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ૩૯ મોર-ઢેલ, બે ભેંસ અને ૫૦થી વધુ પારેવડાં મોતને...
નવરાત્રિને ગણતરીના દિવસો પૂર્વે મઢમાં મા આશાપુરાના દર્શન કરવા પદયાત્રિકો સહિતના લાખો માઇભક્તો આવતા હોય છે. તેમાંય રવિવારે દર્શનાર્થીઓનો જમાવડો વધુ હોય...
ભચાઉના માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે સાતમીએ તેમના પર હુમલો કરાયો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ જણાએ ચીલઝડપના ઈરાદે સાધ્વી પર હુમલો કર્યો હતો,...
રાપર તાલુકાના ગાગોદર નજીકની વનવિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવેલા મંદિરની પાછળની બાવળની ઝાડીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોરને શિકારના ઈરાદાથી તાજેતરમાં મોતને ઘાટ...
નબળા ચોમાસા અને અપૂરતા વરસાદના કારણે કચ્છની પરિસ્થિતિ જાણવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભુજની મુલાકાત લીધી હતી. પ્રજાના પ્રતિનિધિઓ, મહાજનોની રજૂઆત સાંભળ્યા ઉપરાંત વહીવટીતંત્ર પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવી કચ્છને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો...
ટૂંક સમયમાં જ શરાબના શોખીનો દેશ-વિદેશમાં વખણાતી કચ્છની મીઠી મધુરી ખારેકનો શરાબ પીતાં પીતાં ‘ચિયર્સ’ કરશે. ગુજરાતના ત્રણ યુવા ઉદ્યોગ સાહસિકોને આબકારી ખાતાની...
રંગ અને રાગથી દુનિયાભરમાં જાણીતા ચિત્રકાર નવિનભાઈ રમણિકલાલ સોની તા.૨૦ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. મૂળ ગઢડા (સૌરાષ્ટ્ર)ના અને...
આફ્રિકાના કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ ટીમોની પસંદગી માટે મોમ્બાસા ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ સદસ્ય થોમસ ઓડોયોએ તાજેતરમાં...
કેન્યામાં વસતા ગુજરાતીઓ કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં ઉપાડીને કેન્યામાં ઠાલવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છની બેંકોમાંથી કરોડો રૂપિયા...
ગુજરાતમાં આજે જળસંગ્રહની સમસ્યા સંકટ સમાન છે, પણ કચ્છમાં આવેલી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરા અંગે પુરાતત્ત્વવિદો કહે છે કે, ધોળાવીરા નગર પાસે અફલાતુન જળ સંરક્ષણ...