પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

કચ્છમાં આવેલા પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ગામમાં વસતા માત્ર બે ખત્રી (મુસ્લિમ) પરિવાર જ રોગાન કળા માટે વિખ્યાત છે. સદીઓથી સચવાયેલી અને અમેરિકાના વ્હાઇટ...

તાલુકાના વરસામેડી અને ભીમાસર વચ્ચે આઇસર ગાડીની હડફેટે ચડતાં બાઇક પરના મખિયાણના હિતેશ વેરા રબારી (ઉ.વ. ૧૯) અને તેના માતા વેજુબેન વેરા રબારી (ઉ.વ. ૪૫)નું નવમી એપ્રિલે મોત નીપજ્યું હતું. 

કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર રણ વિસ્તારના હાજીપીરથી લખપત વચ્ચેની ભારતીય સીમા વિસ્તારમાં પાંચમી એપ્રિલે સવારના સમયે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ૭૯ બટાલિયનના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે છેક ભારતીય સીમા વિસ્તારના પીલર નંબર ૧૧૨૭ની અંદર...

સરદાર સરોવરમાં પાણીની અછત ઊભી થવાથી કચ્છમાં પીવાનું પાણી ઓછું મળવાની સંભાવના છે. પાણીની અછત હોવાથી કચ્છ સ્થાનિક જળાશયો અને ડેમમાં પાણીની અછતને પહોંચી વળવાના પૂર્વ આયોજન સ્વરૂપે પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનું વિચારાઈ રહ્યું છે.

ભારત-પાક.ના ૧૯૬૫નું પ્રથમ ‘સત્તાવાર’ યુદ્ધવિરામ ૧૯૬૮ના વર્ષમાં થયું હતું અને જેને ૯ એપ્રિલના ૫૦ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ૧૯૬૫ના યુદ્ધના પરિણામ સ્વરૂપ કચ્છ રાજના સમયથી કચ્છ અને ભારતના અવિભાજ્ય અંગ સમાન છડાબેટ, કંજરકોટ, પાર બન્નીના ૩૦૦ ચોરસ...

સ્વ. ખીમજી શામજી જેસાણીની સ્મૃતિમાં તેમનાં પુત્રો માવજીભાઇ, કાનજીભાઈ (કે.કે.) જેસાણી તથા સમગ્ર પરિવારે ‘સેવા અગ્ર જ્ઞાનયજ્ઞ મહોત્સવ’નું આયોજન વતન બળદિયામાં...

ભુજ એરપોર્ટ પરથી ૨૯મી માર્ચે એર ઇન્ડિયાના વિમાનમાં મુંબઇ જઇ રહેલા અને અમેરિકામાં વસતા નવસારીના નવીનચન્દ્ર ડિમોન્ડ પાસેથી પ્રતિબંધિત સેટેલાઇટ ફોન સામાનની તપાસમાં તેમની બેગમાંથી કેન્દ્રીય ઓદ્યોગિક સલામતી દળના ફરજ ઉપરના સ્ટાફે પકડી પાડયો હતો. એરપોર્ટ...

બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં...

મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...



to the free, weekly Gujarat Samachar email newsletter