
બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં...
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

બ્રિટનમાં રહીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનારા ગુજરાતી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની ૩૦મી માર્ચે ૮૮મી પુણ્યતિથિ હતી. બ્રિટનમાં વકીલાત કરતાં...
મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

પૂર્વ આફ્રિકાના વિકાસમાં કચ્છના લેવા પટેલ સમાજનું પ્રશંસનીય યોગદાન છે. વિદેશમાં જ્યાં-જ્યાં પણ ભારતીયો વસે છે તેઓ દેશ અને ભારત વચ્ચેના સંબંધોને વધારે મજબૂત...

રામનવમીના દિવસે રવિવારે સવારે ૮૨ વર્ષીય સંત વિશ્વજીવનદાસજી અક્ષરનિવાસી થતાં સંતો હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી...

ગાંધીધામના નવી સુંદરપુરીના સથવારાવાસના રહીશ વિજય કસ્તુરભાઈ ડુંગરીયાએ ૧૮મી ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન મંજુએ તેની માતા રાજીબહેને...

કચ્છમાં ઉગતી ખારેકમાંથી બનેલો ૯૦,૦૦૦ લીટર ડેટ વાઈન થોડા સમયમાં બજારમાં મળશે. ખારેકના ઊંચા ભાવ મેળવવા કચ્છી ખારેકમાંથી વાઈન બનાવવાના પ્રયોગો ખેડૂતો કરી...

આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં દુબઇથી એડન તરફ સમુદ્રની સફરે નીકળેલું જનરલ કાર્ગો ભરેલું વહાણ પ્રતિકૂળ મોસમનું ભોગ બન્યું હતું અને ઈરાનમાં જળસીમા ભંગ બદલ આ...

સિરક્રીક -લખપત નજીકના દરિયામાંથી ૨૫મી ફેબ્રુઆરી સુધીમાં ચાર દિવસમાં જ બીજી પાકિસ્તાની માછીમારી બોટ પકડાતાં આ સરહદી દરિયાઈ પટ્ટીમાં સુરક્ષા વધુ સઘન બનાવી...
લંડનમાં વસતા કચ્છી બાઇસિકલ ગ્રુપ ‘મેડ ટુડે’નાં ૨૦ યુવાનો તથા ૧૦ યુવતીઓ જૂનાગઢથી ભુજ સુધીની સાઇકલ મેરેથોનમાં જોડાયાં હતાં. આ મેરેથોનનો પ્રારંભ બીજી માર્ચે સ્વામીનારાયણ મંદિર જૂનાગઢથી થયો હતો. આ યાત્રામાં એકઠાં થયેલા આશરે રૂ. ૯૦ લાખ જૂનાગઢના અનાથ...
મોટા ભાડિયા ગામના દેવાંગ માણેક ગઢવીના ગુમ થવાની ફરિયાદ અગાઉ પોલીસમાં નોંધાઈ હતી. એ પછી પોલીસે તપાસ કરતાં તેની લાશને ૧૦૦ ફૂટ ઊંડા બોરમાં ફેંકી હોવાનું જાણવા મળ્યું હતું. ૧૯મી ફેબ્રુઆરીએ બપોરે બે વાગ્યાથી તેના મૃતદેહને બહાર કાઢવા પોલીસતંત્ર કામે...