મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...

વિશ્વના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિન કે પુણ્યતિથિ આદિપુરની ‘ચાર્લી સર્કલ’ના કલાકારો ધામધૂમથી ઉજવીને ચેપ્લિનને છેલ્લાં ત્રણ દાયકાથી શ્રદ્ધાંજલિ...

એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું...

અંજારમાં નસીબવંતા શ્વાનો છેલ્લા ચાર દાયકાથી કેક ખાઈને મોજ કરે છે. શહેરના શેખટીંબા પાસે રહેતા એક વયોવૃદ્ધ કુંભારકાકા પોતાની ઘોડાગાડીમાં કેકની ડિલીવરી કરવા...

બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...

હિન્દુ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણાના સમસાણ ગામની વાડીમાં ખેતમજૂરી સાથે પશુપાલન કરે છે. આજથી સવા બે વરસ પહેલાં તેમની બકરીએ એક બકરાને જન્મ આપ્યો હતો. આ બકરાની માગ અત્યારે ૩૮ લાખ રૂપિયામાં થઈ છે. ૭૦ કિલો વજન અને સવા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા બકરાના શરીરની...

મૂળ મુન્દ્રાના અને સિલાઇ કામના વ્યવસાયાર્થે મુંબઈમાં કાંજુરમાર્ગ પર રહેતા મેહુલ લઘુભાઈ પીઠડિયા (ઉ.વ. ૩૭) ઘરમાં નહાવા ગયા બાદ મોડું થતાં બાથરૂમનું લોક ખોલવામાં...

બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો. 

મૂળ માંડવીના અને હાલમાં દુબઈ વસતા મનીષાબહેન તથા કૈલાસભાઈ આશરની પુત્રી દૃષ્ટિએ ૩૦મી જુલાઈએ સાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કેપ ખાતે આવેલા બ્લાઉકન્સ બ્રિજ પરથી છલાંગ...

‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા...



to the free, weekly Gujarat Samachar email newsletter