અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...

ચલણમાંથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ થવાના બે દિવસ બાદ ૧૦મીએ કોઈ કારણોસર ઉત્તરપ્રદેશ અને ગુજરાતના કેટલાક શહેરોમાં મીઠું રૂ. ૨૦૦થી ૩૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું હોવાની અફવાએ જોર પકડયું હતું. ત્યારથી દેશના કુલ ઉત્પાદનમાં ૬૦ ટકાનો હિસ્સો...

ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઓ હડપ્પીય સંસ્કૃતિના સમયગાળામાં પણ અનુભવાતી હતી. હજારો વર્ષ પહેલાં પણ પાણીના સંગ્રહ માટે વિશાળ બંધ બાંધવામાં આવતા હતા. ભુજના ભારાસર ગામ પાસે આવેલો હડપ્પીયન સમયનો પાણીનો બંધ તેનો ઉત્તમ નમૂનો છે. ભારાસર નજીક આવેલી ખાટરોડ...

હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...

હાલમાં લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન સાથે ભારતની મિની યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી કચ્છ-ગુજરાત સહિત દેશની સીમાએ સુરક્ષાવ્યવસ્થા વધારી દેવાઈ છે. ત્યારે કચ્છ-ગુજરાતના...

રણ ઉત્સવને કારણે પ્રસિદ્ધ થઈ ગયેલા ધોરડો નજીક સિંધુ ખીણની સંસ્કૃતિને ઉજાગર કરતું વિશ્વ કક્ષાનું સંગ્રહાલય વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ મિલાવ્યા...

કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલી વ્યક્તિઓની યાદગીરીના ભાગરૂપે ભુજ શહેરના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન નિર્માણ થઈ રહ્યું છે. સ્મૃતિવનમાં બનનારા ચેકડેમોની દીવાલ ઉપર ભૂકંપમાં મૃત્યુ પામેલાઓની યાદગીરી કાયમી રહે તે માટે...

કચ્છ યુનિવર્સિટીના એમએસસી બીજા વર્ષની વિદ્યાર્થિની ઊર્મિલા વૈષ્ણવે તેને માત્ર પાંચ માર્ક આવતાં વર્ષ ૨૦૧૪માં આત્મહત્યા કરી હતી. છેલ્લી પરીક્ષામાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ તેને પાંચ માર્ક મળ્યા હોવાનું જણાવ્યું હતું. ઊર્મિલાના પિતાએ ત્યારે કહ્યું...

સીમાવર્તી કચ્છમાંથી રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા ૧૩મી ઓક્ટોબરે જાસૂસીના આરોપ તળે પકડાયેલા ખાવડા પંથકના બે શખ્સ અલાના હમીર સમા અને શકુર સુમરાને...

ઉરી હુમલાને પગલે પાકિસ્તાન સાથેની સરહદોએ તંગદિલી અને યુદ્ધની આશંકાના વાતાવરણ વચ્ચે પાંચમીએ જખૌ પાસેની આંતરરાષ્ટ્રીય જળસીમા (આઇએમબીએલ) પાસેથી પાકિસ્તાની મરિન દ્વારા ૩૫ ગુજરાતી માછીમારો સાથે ૧૦ ફિશિંગ બોટનું અપહરણ કરાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter