ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

હીરાનગરીના દિવ્યાંગ પાનવાળા પર ફિલિપાઇન્સની યુવતીનું દિલ આવી ગયું. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિવર્તી અને હવે ટૂંક સમયમાં તેઓ લગ્નબંધને બંધાશે....

વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ સ્થાન પર પહોચે પરંતુ પોતાના વતનને તે કદી ભુલતી નથી એવું કહેવાય છે. આ વાતને વાપીની મહિલા ઉદ્યોગપતિએ ચરિતાર્થ કરી બતાવી છે. ધરમપુર...

હીરાનગરની પ્રશંસા કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, દેશના તમામ પ્રદેશના લોકો સુરતમાં વસે છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ હિન્દુસ્તાનની...

સુરતમાં શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં 23 સપ્ટેમ્બરના રોજ ‘ભાગ્યલક્ષ્મી યોજના’ હેઠળ 23 પરિવારને લાભ આપવામાં આવ્યો હતો....

 લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ થાઈલેન્ડને રૂ. 10000 કરોડની કિંમતના લેબગ્રોન ડાયમંડ્સ, ગોલ્ડ, સિલ્વર અને રૂબીની નિકાસ કરશે અને તેના બદલામાં...

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ડિપાર્ટમેન્ટ દ્વારા મુંદ્રાથી મુંબઈ જઈ રહેલા ટ્રકને પલસાણામાં રોકી કન્ટેનરમાંથી 20 કરોડ રૂપિયાની પ્રતિબંધિત...

સુરતના કાપોદ્રા નાના વરાછા સીમાડા નાકા પાસે તાજેતરમાં મધરાતે ગણપતિ મંડપ પાસે ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવ બાદ શરૂ થયેલો ઝઘડો શમવાનું નામ...

વલસાડ શહેરના બહુચર્ચિત સિંગર વૈશાલી બલસારા હત્યાકેસમાં આઠમા દિવસે ભેદ પરથી પરદો ઊંચકાયો છે. વૈશાલી બલસારાની હત્યા તેની જ બહેનપણી બબિતા શર્માએ બે વ્યક્તિને...



to the free, weekly Gujarat Samachar email newsletter