- 18 Apr 2018

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...

કોમનવેલ્થમાં ગુજરાતને ગોલ્ડ મેડલનું ગૌરવ સુરતના હરમિત દેસાઇએ અપાવ્યું છે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઇનાં જબરદસ્ત દેખાવથી ભારતને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો...

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ જારી રહ્યો છે. ભારતે સોમવારે ૩ ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ...
• ઘરકંકાસમાં પત્નીના આપઘાત પાછળ પતિએ જીવન ટુંકાવ્યું• રામદાસ આઠવલેને સુરતમાં કાળો ખેસ પહેરાવાયો• સુપ્રીમના સ્ટેથી ગજેરા બંધુઓને રાહત
ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે....

સુરતમાં જન્મેલા અને લંડનમાં સ્થાયી થયેલા પટેલ દંપતીએ દેશનું ઋણ અદા કરવા ૧૨મી માર્ચે દાંડીથી પદયાત્રા શરૂ કરી હતી. દંપતી ૩૧મી માર્ચે અમદાવાદના સાબમરતી આશ્રમ...

વલસાડના મોટા તાઈવાડમાં રહેતા રિઝવાન પઠાણ છેલ્લા ૧૨ વર્ષથી શનિવારે નવસારીના વીરવાડીના પાતળીયા હનુમાન મંદિરે દર્શને જાય છે અને ત્યાં તે સેવા પણ આપે છે. રિઝવાન...

ચૈત્ર માસના પ્રારંભે મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ નદીની પૂજા સાથે થયો છે. આ પરિક્રમા ૨૧ દિવસ સુધી ચાલશે. નર્મદાની નિયમિત પરિક્રમા જેટલું જ મહત્ત્વ...

સરથાણમાં મજેસ્ટિકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસિયા અને તેમની પત્ની રેખાબહેને પુત્ર વીર સાથે ૨૮મી ફેબ્રુઆરીએ મજેસ્ટિકા હાઇટ્સના બારમા માળેથી કૂદીને આપઘાત...