• ઘરકંકાસમાં પત્નીના આપઘાત પાછળ પતિએ જીવન ટુંકાવ્યું• રામદાસ આઠવલેને સુરતમાં કાળો ખેસ પહેરાવાયો• સુપ્રીમના સ્ટેથી ગજેરા બંધુઓને રાહત
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
• ઘરકંકાસમાં પત્નીના આપઘાત પાછળ પતિએ જીવન ટુંકાવ્યું• રામદાસ આઠવલેને સુરતમાં કાળો ખેસ પહેરાવાયો• સુપ્રીમના સ્ટેથી ગજેરા બંધુઓને રાહત
ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં ગત વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન ૧૮૦ લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. જેમાંથી ૯૧ એટલે કે અડધાથી વધુ ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. ઓર્ગન ડોનેશન મામલે અમદાવાદ હજુ ઘણું પાછળ છે....
સુરતમાં જન્મેલા અને લંડનમાં સ્થાયી થયેલા પટેલ દંપતીએ દેશનું ઋણ અદા કરવા ૧૨મી માર્ચે દાંડીથી પદયાત્રા શરૂ કરી હતી. દંપતી ૩૧મી માર્ચે અમદાવાદના સાબમરતી આશ્રમ...
વલસાડના મોટા તાઈવાડમાં રહેતા રિઝવાન પઠાણ છેલ્લા ૧૨ વર્ષથી શનિવારે નવસારીના વીરવાડીના પાતળીયા હનુમાન મંદિરે દર્શને જાય છે અને ત્યાં તે સેવા પણ આપે છે. રિઝવાન...
ચૈત્ર માસના પ્રારંભે મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ નદીની પૂજા સાથે થયો છે. આ પરિક્રમા ૨૧ દિવસ સુધી ચાલશે. નર્મદાની નિયમિત પરિક્રમા જેટલું જ મહત્ત્વ...
સરથાણમાં મજેસ્ટિકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસિયા અને તેમની પત્ની રેખાબહેને પુત્ર વીર સાથે ૨૮મી ફેબ્રુઆરીએ મજેસ્ટિકા હાઇટ્સના બારમા માળેથી કૂદીને આપઘાત...
કૌભાંડી નીરવ મોદીની જેમ કતારગામના વિન્સન ડાયમંડના સંચાલકે પણ જુદી જુદી બેંકોને મળીને કુલ રૂ. ૬૫૦૦ કરોડનો ચૂનો લગાવીને પત્ની સાથે વિદેશની વાટ પકડી લીધાની...
નવા ભારતના નિર્માણ માટે ૨૫મી ફેબ્રુઆરીએ રાતે આઠ વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં રન ફોર ન્યુ ઇન્ડિયાના નારા સાથે મેરેથોનને...
આશરે રૂપિયા ૧૧,૭૦૦ કરોડના કૌભાંડી નીરવ મોદીના સુરત સચિનમાં સુરસેઝમાં આવેલા યુનિટ પર ૧૫મીએ પ્રથમ તબક્કાની અને ૧૭મીએ બીજા તબક્કાની તપાસ ઈડીના અધિકારીઓ દ્વારા...
આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ ચોથી ફેબ્રુઆરીએ સુરતમાં યોજાઈ ગયો. આ લગ્નોત્સવનું ૧૦૦ એકર જગ્યામાં આયોજન થયું હતું અને આશરે દોઢ લાખ લોકોની તેમાં હાજરી હતી. ઉલ્લેખનીય...