જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

તેલુગુ અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાલાશ્રમમાંથી આઠમીએ વિધિવત રીતે એક બાળક દત્તક લીધું હતું. ડિમ્પલ સિંગલ મધર છે. ડિમ્પલે કહ્યું...

મુંબઈની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમે કથિત પાકિસ્તાની જાસૂસ અને મૂળ ધોરાજીના બહારપુરાના વોરવાડ વિસ્તારમાં રહેતા અલ્તાફ હુસેન કુરેશીને રૂ. ૭૧ લાખની રોકડ મત્તા સાથે પાંચમીએ ઝડપી લીધો હતો. એ પછી મુંબઈ એટીએસ અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમે અલ્તાફ...

ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે...

શહેરની ફૂડ અને આરોગ્યની ટીમે પહેલીએ કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે આવેલા રાજુ જસાણી અને સુનિલ જસાણીના જલારામ ફ્રૂટ સેન્ટરમાં દરોડા પાડતા ત્યાં કુલ ૬૦૦૦ કિલો કેરી અને ૩૫૦ કિલો ચીકુનો જથ્થો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો...

સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ  શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી...

રાજકોટમાં વૈશ્વિક સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને(AOI) ૧૦૨૫.૫૪ હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય રાજ્યના પ્રધાનમંડળે કર્યો...

સૌરાષ્ટ્રના હવામાનમાં તાજેતરમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોરાજી, ખાંભા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. એના બે દિવસ પછી ૨૯મીએ...

• રૂ. ૪૦ કરોડના ખર્ચે રાજકોટમાં નવું ટર્મિનલ• દીવમાં પાર્ટી પછી પોલીસ તાલીમાર્થી સસ્પેન્ડ• અપહૃત વેપારી ચંદ્રકાંતભાઈ પટેલની હત્યા• નિવૃત્ત સ્ટેશન માસ્તરનો મૃતદેહ મળ્યો

એચઆઈવીની દવાની પેટન્ટ મેળવનારા સુરેન્દ્રનગરના તબીબ ડો. મુકેશ શુક્લને પહેલી એપ્રિલે ISIS દ્વારા અરબી ભાષામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું...

સૌરાષ્ટ્રમાં હેરિટેજ સાઈટ તરીકે પ્રખ્યાત ખંભાલિડા બૌદ્ધ ગુફા સહિતના સ્મારકો જાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ખંભાલિડા બૌદ્ધ ગુફાની સલામતી અને જાળવણી માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter