
સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી...

રાજકોટમાં વૈશ્વિક સ્તરનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને(AOI) ૧૦૨૫.૫૪ હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય રાજ્યના પ્રધાનમંડળે કર્યો...

સૌરાષ્ટ્રના હવામાનમાં તાજેતરમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોરાજી, ખાંભા, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. એના બે દિવસ પછી ૨૯મીએ...
• રૂ. ૪૦ કરોડના ખર્ચે રાજકોટમાં નવું ટર્મિનલ• દીવમાં પાર્ટી પછી પોલીસ તાલીમાર્થી સસ્પેન્ડ• અપહૃત વેપારી ચંદ્રકાંતભાઈ પટેલની હત્યા• નિવૃત્ત સ્ટેશન માસ્તરનો મૃતદેહ મળ્યો

એચઆઈવીની દવાની પેટન્ટ મેળવનારા સુરેન્દ્રનગરના તબીબ ડો. મુકેશ શુક્લને પહેલી એપ્રિલે ISIS દ્વારા અરબી ભાષામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું...

સૌરાષ્ટ્રમાં હેરિટેજ સાઈટ તરીકે પ્રખ્યાત ખંભાલિડા બૌદ્ધ ગુફા સહિતના સ્મારકો જાળવણીના વાંકે ધૂળ ખાઈ રહ્યા છે. ખંભાલિડા બૌદ્ધ ગુફાની સલામતી અને જાળવણી માટે...
સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૧૬ અન્વયે રિપોર્ટ તૈયાર કરવા જ્યારે રાજકોટમાં ટીમ મોકલાઈ હતી. આ એક્ટ હેઠળ બહારથી આવેલા લોકોને ભારતીય નાગરિકત્વ માટે સુધારાઓ લાગુ થઈ રહ્યા છે. આ સમિતિના સદસ્યો અને ચેરમેન સત્યપાલ સિંહની હાજરીમાં રાજકોટ અને આસપાસનાં વિસ્તારમાં...

માણાવદર અને કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાંથી પસાર થતી ઓઝત નદીના પાણી ચોમાસામાં દરિયામાં વહી જાય છે. આ પાણી ખેડૂતોને કામ લાગે એ હેતુથી સિંચાઈ વિભાગે ડેમની...

ગિરિરાજસિંહ ગોહિલે ઉનાળામાં તપતા સૂર્યનો સદુપયોગ કરતાં સોલર રિક્ષા અને સોલર સ્કૂટરની શોધ કરી છે. સૂર્યઊર્જાથી ત્રણેક કલાક બેટરી ચાર્જ કર્યા બાદ બંને વાહનો...

ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી ગયેલા રાજકોટના યુવાન દીપક જમનાદાસ ધાનાણીએ વીડિયો વાયરલ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દીપકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી...