
એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા...

પાકિસ્તાન મરિન વારંવાર સૌરાષ્ટ્ર કચ્છની જળસીમામાંથી ભારતીય માછીમારોના અપહરણ કરે છે અને નવમી એપ્રિલે સમાચાર આવ્યા હતા કે ભારતીય માછીમારોને પાકિસ્તાને મોતની...
રાજકોટ પાલિકાની ઓફિસમાં ત્રીજીએ સવારે આશરે ૧૨ વાગે શહેરના વોર્ડ નં-૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેષભાઇ મારુ તથા અગ્રણી મયૂરસિંહ જાડેજા ઇસ્ટ ઝોનમાં પાણીની તંગીની ફરિયાદ કરવા ગયા હતા. મારુએ ઓફિસમાં ડે. ઈજનેર હેમેન્દ્ર કોટકને વોર્ડ નં-૧૮માં પાણી...
શહેરની સેન્ટ મેરી અને જામનગરની એમ. સી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ડો. આનંદ ખખ્ખરને ૨૮મી માર્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ડો. બી. સી. રોય એવોર્ડ એનાયત થયો હતો. ડો. આનંદે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાંથી ડી.એન.બી.ની પદવી મેળવ્યા પછી...

જળ તટરક્ષક દળ – નૌસેનાની પાંચ મહિલાઓએ ૧૯મી ફેબ્રુઆરીએ સઢવાળી બોટ ‘તરિણી’થી દરિયાઈ સફર ખેડી છે. ૧૨૦૦ કિલોમીટરનું દરિયાઈ અંતર કાપીને આ મહિલાઓ બીજી એપ્રિલે...

સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોકમાં હિન્દુ યુવતી બપોરના સમયે કથિત મુસ્લિમ યુવક ઝાકીર દિલુ ભટ્ટી સાથે બેઠી હતી ત્યારે એકાએક ત્યાં આવી ચડેલા...

દિલ્હીની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર સંસ્થામાં એગ્રી વિઝન ૨૦૧૭ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં દેશભરનાં કૃષિ સ્નાતકોએ ભાગ લીધો હતો અને ૩૫૦ જેટલાં...

નોટબંધી પછી બેંકોનાં આર્થિક વ્યવહારો અંગે આવકવેરા વિભાગે નોટિસો ફટકારવાની શરૂ કરી છે તેમાં ક્યારેક થતા ગોટાળા સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. જૂનાગઢ...
BAPS દ્વારા રાજકોટની સત્સંગ પ્રવૃત્તિને વધુ વેગવંતી બનાવવા માટે પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજના વડપણમાં રાજકોટમાં બે નૂતન ભવ્ય સંસ્કારધામોમાં બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું...

તાલુકાનું સૂર્યપરા ગામ સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત તાલુકાનું રળિયામણું ગામ તરીકે તાજેતરમાં પસંદ કરાયું છે. શાળાના પ્રવેશદ્વાર, સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા,...