
ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી...

શહેરના કેટલાક પાન પાર્લર્સ ફાયર પાન નામે પ્રખ્યાત પાનમાં અત્યંત જોખમી અને જ્વલનશીલ પદાર્થ થિનરનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. થિનરનો ઉપયોગ વોલ કલરને...

પાટીદાર સમાજનો કન્વીનર હાર્દિક પટેલ નવમી એપ્રિલે યોજાયેલી મોરબી અને ટંકારાની સભાના સંબોધન માટે આઠમીએ રાત્રે જ ટંકારા આવી પહોંચ્યો હતો. મોરબીમાં હાર્દિકના...
તાલાળા પાસેનાં ભાલછેલ ગીર વિસ્તારમાં નવમીએ આગ ફાટી નીકળ્યાને કલાકો જ વીત્યા ત્યાં દસમીએ ઉના પાસેનાં જશાધાર રેન્જનાં જંગલમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં વન્ય પ્રાણીઓનો પણ ભોગ લેવાયો હોવાની શંકા છે. ઉના - ગીર વન વિભાગની જશાધાર રેન્જ હેઠળ આવેલા...

એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા...

પાકિસ્તાન મરિન વારંવાર સૌરાષ્ટ્ર કચ્છની જળસીમામાંથી ભારતીય માછીમારોના અપહરણ કરે છે અને નવમી એપ્રિલે સમાચાર આવ્યા હતા કે ભારતીય માછીમારોને પાકિસ્તાને મોતની...
રાજકોટ પાલિકાની ઓફિસમાં ત્રીજીએ સવારે આશરે ૧૨ વાગે શહેરના વોર્ડ નં-૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેષભાઇ મારુ તથા અગ્રણી મયૂરસિંહ જાડેજા ઇસ્ટ ઝોનમાં પાણીની તંગીની ફરિયાદ કરવા ગયા હતા. મારુએ ઓફિસમાં ડે. ઈજનેર હેમેન્દ્ર કોટકને વોર્ડ નં-૧૮માં પાણી...
શહેરની સેન્ટ મેરી અને જામનગરની એમ. સી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ડો. આનંદ ખખ્ખરને ૨૮મી માર્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ડો. બી. સી. રોય એવોર્ડ એનાયત થયો હતો. ડો. આનંદે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાંથી ડી.એન.બી.ની પદવી મેળવ્યા પછી...

જળ તટરક્ષક દળ – નૌસેનાની પાંચ મહિલાઓએ ૧૯મી ફેબ્રુઆરીએ સઢવાળી બોટ ‘તરિણી’થી દરિયાઈ સફર ખેડી છે. ૧૨૦૦ કિલોમીટરનું દરિયાઈ અંતર કાપીને આ મહિલાઓ બીજી એપ્રિલે...

સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મહાકાળી ચોકમાં હિન્દુ યુવતી બપોરના સમયે કથિત મુસ્લિમ યુવક ઝાકીર દિલુ ભટ્ટી સાથે બેઠી હતી ત્યારે એકાએક ત્યાં આવી ચડેલા...