સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

જામનગરમાં રૂ. એકસો કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલા જયેશ મૂળજીભાઈ પટેલને પોલીસે અમદાવાદની ઇ.ડી.કોર્ટમાં રજૂ કરવાનો હતો. જયેશ અને પોલીસકર્મીઓને અમદાવાદ આવવા માટે સરકારી વાહનના બદલે સુવિધાજનક કાર રોકાઈ હોવાની તથા જયેશની અન્ય સુવિધાઓ...

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના સાગરીતો દ્વારા તેમની સામે અવાજ ઉઠાવનારને ડરાવવા, ધમકાવવા અને હત્યા પણ કરાવી નાંખવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટ...

ગોંડલ રોડ પરના એસ.ટી. વર્કશોપ પાછળના ખોડિયાનગરમાં રહેતા પાનના ધંધાર્થી જીજ્ઞેશભાઈ બકરાણિયાના મકાન પાસેથી એક સપ્તાહ પહેલાં ડિટોનેટર અને જીલેટીનની સ્ટીક...

મૂળ માળિયા હાટીનાના અને લંડનમાં વસતા હરસુખ છગનભાઈ કરડાણીને મૂળ કેશોદના અને લંડન રહેતા કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા, તેની સાથે જ લંડનમાં રહેતી આરતી લોકનાથ...

જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ બહાર પાડતાં સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, શિવરાત્રી નિમિત્તે યાત્રીઓના વધુ પડતા પ્રવાહને...

કાગવડમાં ખોડલધામ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ વર્ષ ર૦૧૧માં થઈ હતી. એ પછી ભક્તોની ૬ વર્ષની મહેનત બાદ ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી સુધી મંદિરમાં મા...

નારાણપરના અને નાઇરોબી સ્થિત કંપની ડનહીલ બિલ્ડર્સના ચેરમેન કુંવરજી અરજણ કેરાઇ અને નારાયણ પ્રેમજી વેકરિયાએ ૧૩મીએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ ૪થી જાન્યુઆરીએ અમદાવાદથી જેટ એરવેઝની ફ્લાઇટમાં આબુધાબી જવા રવાના થયા ત્યારે તેમને છેક નાઇરોબી સુધીના...

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મંડળના સભ્યોએ અપનાઘરમાં રહેતા વડીલોનું મોંઢું મીઠું કરાવીને ગીતાજી અર્પણ કર્યાં હતાં. બાદમાં મમરાનાં લાડુ આરોગવા સહિતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં...

થોરાળા પોલીસ મથકના પીઆઈ સુખવિંદરસિંઘ ગડ્ડુ, પીએસઆઇ સુરેશ સોલંકી, પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ પરમારની ૧૨મીએ ધરપકડ કરાઈ હતી. હત્યા, લૂંટ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ખૂની હુમલા અને ફરજમાં રૂકાવટ સહિતના વીસ જેટલા ગુનામાં સંડોવાયેલા...

શિક્ષણનાં ઉત્કર્ષ માટે કાર્યરત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૮ પ્રાથમિક શાળાના નિર્માણના સંકલ્પ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી...



to the free, weekly Gujarat Samachar email newsletter