
જામનગર નેશનલ પાર્ક હદમાં આવતા કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખા મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન મળ્યું છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

જામનગર નેશનલ પાર્ક હદમાં આવતા કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખા મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન મળ્યું છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ...

સોમનાથ મહાદેવ મંદિરે સોમવતી અમાસે વરસતા વરસાદમાં પણ ૧ લાખ ભાવકોએ દર્શનનો લાભ લીધો હતો. દાદાની પાલખીયાત્રા રથારોહણ શૃંગાર દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો....

મોંઘી અને લક્ઝુરિયસ કાર્સને હંમેશાં એક સ્ટેટસ સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. વળી, જો તમારી પાસે ‘રોલ્સ રોય્સ’ બ્રાન્ડની કાર હોય તો તમારે તમારા સામાજિક, આર્થિક...

વર્ષ ૨૦૦૪માં ચકચારભર્યા નિલેશ રૈયાણી ખૂન કેસમાં હાઇ કોર્ટે ભાજપના ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને તથા બે સાગરિતો અમરજિતસિંહ અને મહેન્દ્રસિંહ રાણાને...

લોક સાહિત્યનાં સંશોધન અને સંપાદન અને સાહિત્ય સેવામાં પ્રશંસનીય પ્રદાન બદલ ડો. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત એવોર્ડ પૂ. મોરારિબાપુના હસ્તે એનાયત...

ઈરાનના છબ્બર બંદરથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ કિલો હેરોઈન અને ચિતા ડ્રગ્સ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ગુજરાત કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ સફળતા...

સોમનાથ - પ્રભાસ પાટણમાં ભગવાન કૃષ્ણએ પણ એક સમયે પ્રસ્થાન કર્યું હતું તેવી વાયકા છે. તેથી જ સોમનાથમાં આવેલા ગોલોકધામમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ ચરણપાદુકા...
• મેઘાણી એવોર્ડ માટે નવ સાહિત્યકારોની પસંદગી• ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓના મૃત્યુ• નેશનલ ઇન્વેસ્ટિગેશને રામોડિયા ભાઈઓની કસ્ટડી લીધી• દીવ નગરપાલિકામાં કોંગ્રેસની પુનઃ જીત• ભાજપના સાંસદ ફતેપરા સામે ચેક રિટર્ન કેસમાં બિનજામીન• દરિયામાં તોફાન...

ખોખડદડ ગામમાં ઘર આગળ વૃક્ષ ન હોય તેનું નળ કનેક્શન કાપી નંખાય છે. પંચાયત તરફથી પણ અપાતી સુવિધાઓ બંધ કરાય છે. આ ઉપરાંત આ ગામમાં દર ચોમાસામાં દર પરિવારે ૨...

રજવાડાના સમયમાં રાજવી પરિવાર સાથે રહીને કામ કરતા કર્મચારીઓને વર્ષો બાદ તેમની વફાદારીની કિંમત રાજવી પરિવારે આપી હોય તેમ પોરબંદરના રાજવીએ હઝુર પેલેસમાં રહેતા...