મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

લોક સાહિત્યનાં સંશોધન અને સંપાદન અને સાહિત્ય સેવામાં પ્રશંસનીય પ્રદાન બદલ ડો. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત એવોર્ડ પૂ. મોરારિબાપુના હસ્તે એનાયત...

ઈરાનના છબ્બર બંદરથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ કિલો હેરોઈન અને ચિતા ડ્રગ્સ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ગુજરાત કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ સફળતા...

સોમનાથ - પ્રભાસ પાટણમાં ભગવાન કૃષ્ણએ પણ એક સમયે પ્રસ્થાન કર્યું હતું તેવી વાયકા છે. તેથી જ સોમનાથમાં આવેલા ગોલોકધામમાં રૂ. ૧૧ કરોડના ખર્ચે શ્રીકૃષ્ણ ચરણપાદુકા...

• મેઘાણી એવોર્ડ માટે નવ સાહિત્યકારોની પસંદગી• ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓના મૃત્યુ• નેશનલ ઇન્વેસ્ટિગેશને રામોડિયા ભાઈઓની કસ્ટડી લીધી• દીવ નગરપાલિકામાં કોંગ્રેસની પુનઃ જીત• ભાજપના સાંસદ ફતેપરા સામે ચેક રિટર્ન કેસમાં બિનજામીન• દરિયામાં તોફાન...

ખોખડદડ ગામમાં ઘર આગળ વૃક્ષ ન હોય તેનું નળ કનેક્શન કાપી નંખાય છે. પંચાયત તરફથી પણ અપાતી સુવિધાઓ બંધ કરાય છે. આ ઉપરાંત આ ગામમાં દર ચોમાસામાં દર પરિવારે ૨...

રજવાડાના સમયમાં રાજવી પરિવાર સાથે રહીને કામ કરતા કર્મચારીઓને વર્ષો બાદ તેમની વફાદારીની કિંમત રાજવી પરિવારે આપી હોય તેમ પોરબંદરના રાજવીએ હઝુર પેલેસમાં રહેતા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે આજી ડેમ ખાતે ચૂંદડી, શ્રીફળ અને પુષ્પો અર્પણ કરી અને નર્મદા નીરનાં ભાવભર્યાં વધામણાં કર્યાં હતા. બાદમાં ઉપસ્થિતિ...

તાતા પાવરે મુંદ્રાના પાવર પ્લાન્ટની ૫૧ ટકા ઇક્વિટી માત્ર એક રૂપિયામાં વેચી દેવાની દરખાસ્ત કરી છે. કંપનીનો મુદ્રામાં ૪,૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ છે. તાતા પાવરે આ દરખાસ્ત સાથે પાવર મિનિસ્ટ્રી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો સંપર્ક...

• બે ભાઈએ બહેનને ઝેર પીવડાવી હત્યા કર્યાની ફરિયાદ• ‘ઉડાન’ હેઠળ મુંબઈ-પોરબંદર અને કંડલાની ફ્લાઇટ• સાળંગપુરમાં ૩૦૦ને ફૂડ પોઈઝનિંગની અસર• નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા તબીબ સામે ફરિયાદ• રાજકોટમાં ગાયોની અવદશા મામલે હાઇ કોર્ટની સુઓમોટો• તુલસીદાસ...

જિલ્લાના મોટા થાવરિયામાં આઇઓસીએલની સલાયા-મથુરા પાઇપલાઇનમાં અચાનક ભંગાણથી લાખો લીટર કાચું ઓઇલ વહી જતાં ખેતરોમાં કાચા ઓઇલના તલાવડા ભરાઈ ગયા હતાં. મોટા થાવરિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter