જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે આજી ડેમ ખાતે ચૂંદડી, શ્રીફળ અને પુષ્પો અર્પણ કરી અને નર્મદા નીરનાં ભાવભર્યાં વધામણાં કર્યાં હતા. બાદમાં ઉપસ્થિતિ...

તાતા પાવરે મુંદ્રાના પાવર પ્લાન્ટની ૫૧ ટકા ઇક્વિટી માત્ર એક રૂપિયામાં વેચી દેવાની દરખાસ્ત કરી છે. કંપનીનો મુદ્રામાં ૪,૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવર પ્લાન્ટ છે. તાતા પાવરે આ દરખાસ્ત સાથે પાવર મિનિસ્ટ્રી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમનો સંપર્ક...

• બે ભાઈએ બહેનને ઝેર પીવડાવી હત્યા કર્યાની ફરિયાદ• ‘ઉડાન’ હેઠળ મુંબઈ-પોરબંદર અને કંડલાની ફ્લાઇટ• સાળંગપુરમાં ૩૦૦ને ફૂડ પોઈઝનિંગની અસર• નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ કરનારા તબીબ સામે ફરિયાદ• રાજકોટમાં ગાયોની અવદશા મામલે હાઇ કોર્ટની સુઓમોટો• તુલસીદાસ...

જિલ્લાના મોટા થાવરિયામાં આઇઓસીએલની સલાયા-મથુરા પાઇપલાઇનમાં અચાનક ભંગાણથી લાખો લીટર કાચું ઓઇલ વહી જતાં ખેતરોમાં કાચા ઓઇલના તલાવડા ભરાઈ ગયા હતાં. મોટા થાવરિયા...

બાળક એકાદ વર્ષે ચાલતા શીખી જાય પરંતુ એક છોકરો એવો છે કે જે પોતાની માનસિક વિકલાંગતાના કારણે છેક ૭ વર્ષે ચાલતા શીખ્યો, પરંતુ ત્યારબાદ એવો ચાલ્યો છે કે ભારત...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના અંતર્ગત લિંક-૪ હેઠળના આકડિયા ડેમમાં આવેલા નર્મદા નીરનાં નવમી જૂને વધામણા કર્યાં હતાં. રૂ....

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો છે. રિવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સાતમીની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલ ઇંગ્લેન્ડના...

રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને...

અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter