
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટમાં હાજરીમાં ૨૧૦૦૦ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઈનીંગ લેંગ્વેજથી રાષ્ટ્રગીત રજૂ કરવા જેવા વિશ્વ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના અંતર્ગત લિંક-૪ હેઠળના આકડિયા ડેમમાં આવેલા નર્મદા નીરનાં નવમી જૂને વધામણા કર્યાં હતાં. રૂ....
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પિતા બન્યો છે. રિવાબાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સાતમીની મધરાત્રે એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલ ઇંગ્લેન્ડના...
રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડીમાં લાયન સફારી પાર્ક સ્થાપવાની ગુજરાત સરકારની દરખાસ્તને પાંચમીએ કેન્દ્રીય વન-પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ૪૦૦ હેક્ટર વિસ્તારમાં આંબરડી લાયન સફારી પાર્કને...
અમરેલીમાં ૧૨મીએ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની હાજરીમાં સૌનો સાથ, સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ કાળા વાવટા દર્શાવી વિરોધનો પ્રયાસ કરતાં ૩૦ કાર્યકરોની અટક થઈ હતી.
• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોત• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશે• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોત• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્ક
સોમવારે ભીમ અગિયારસ હતી. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વે પરિભ્રમણ કરતા પોરબંદર પંથકમાં પાંડવો આવ્યા હતા. તેના કેટલાક પુરાવા આજે પણ પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર...
વાંકિયા ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાને જન્મેલા બાળકના શ્વાસ થંભી જતાં ૧૦૮ની ટીમે મહામહેનતે નવજાત શિશુના હૃદયના ધબકારા પરત લાવી નવજીવન બક્ષ્યું હતું. વાંકિયા...
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા મીઠી વીરડીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આંધ્ર પ્રદેશમાં ખસેડાતા એકલા ભાવનગરમાંથી ૧૦ હજાર લોકોને સીધી કે આડકતરી...
• ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ દ્વારા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સન્માન• મૃત NRIનાં બંગલા પર માલિકી કરનારા બે સામે ગુનો• રૂ. ૩ કરોડ ખંડણી ન આપે તો NRIને ગોળીએ દેવાની ધમકી• ચોરવાડનાં દરિયે સેલ્ફી લેતાં ૪ યુવતી અને ૧ યુવક તણાયા