• રાજુલા નજીક રસ્તા પર એકસાથે ૧૨ સિંહ• રાજકોટ કોર્ટમાં હાજર રહેવા મુખ્ય પ્રધાનને સમન્સ• પાક. દ્વારા મુક્ત ૬૨ માછીમારો વતન ભણી• નાગેશ્રીમાં ગેરકાયદે રાત્રિ સિંહદર્શનથી સ્થાનિકો નારાજ• જૂનાગઢના બે બિલ્ડરોને ત્યાં વેટના દરોડા• સાડીના કારખાનમાં...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
• રાજુલા નજીક રસ્તા પર એકસાથે ૧૨ સિંહ• રાજકોટ કોર્ટમાં હાજર રહેવા મુખ્ય પ્રધાનને સમન્સ• પાક. દ્વારા મુક્ત ૬૨ માછીમારો વતન ભણી• નાગેશ્રીમાં ગેરકાયદે રાત્રિ સિંહદર્શનથી સ્થાનિકો નારાજ• જૂનાગઢના બે બિલ્ડરોને ત્યાં વેટના દરોડા• સાડીના કારખાનમાં...
ધ્રાંગધ્રામાં છેલ્લા વીસેક દિવસથી સફાઈ કર્મચારીઓ પોતાને કાયમી કરવાના મુદ્દે ભૂખ હડતાળ પર બેઠાં છે. હજી તેમનાં પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી. જેથી ૧૭મીએ સફાઈ...
બોટાદ તાલુકાના દાડવા ગામની આ વર્ષ ૧૯૯૧ની ઘટના છે. પીડિતાની ફરિયાદ હતી કે, પતિ ભાવનગર ખરીદી કરવા ગયા ત્યારે ઘરમાં આ એકલી મહિલાને આરોપીઓ ઉપાડી ગયા. ત્રણ...
વિશ્વમાં સૌથી વધુ ૫૦૦ કિલો જેટલું શરીરનું વજન ધરાવતી ઇજિપ્તની મહિલા એમાન અહમદ મુંબઈની સૈફી હોસ્પિટલમાં ડો. મુફ્ફઝલ લાકડાવાલાની સારવાર હેઠળ છે અને બેરિયાટ્રિક...
• સુરેન્દ્રનગરનાં કમળાકાંડમાં સઘન તપાસઃ સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ૧૫થી વધુ થેલિસિમિયાથી પીડાતા બાળકોને લોહી ચઢાવ્યા બાદ કમળાની અસર થતાં સોમવારે હોસ્પિટલમાં આંતરિક તપાસના આદેશો અપાયા છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ...
ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી...
શહેરના કેટલાક પાન પાર્લર્સ ફાયર પાન નામે પ્રખ્યાત પાનમાં અત્યંત જોખમી અને જ્વલનશીલ પદાર્થ થિનરનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. થિનરનો ઉપયોગ વોલ કલરને...
પાટીદાર સમાજનો કન્વીનર હાર્દિક પટેલ નવમી એપ્રિલે યોજાયેલી મોરબી અને ટંકારાની સભાના સંબોધન માટે આઠમીએ રાત્રે જ ટંકારા આવી પહોંચ્યો હતો. મોરબીમાં હાર્દિકના...
તાલાળા પાસેનાં ભાલછેલ ગીર વિસ્તારમાં નવમીએ આગ ફાટી નીકળ્યાને કલાકો જ વીત્યા ત્યાં દસમીએ ઉના પાસેનાં જશાધાર રેન્જનાં જંગલમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં વન્ય પ્રાણીઓનો પણ ભોગ લેવાયો હોવાની શંકા છે. ઉના - ગીર વન વિભાગની જશાધાર રેન્જ હેઠળ આવેલા...
એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા...