સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

આતંકી ભાઈઓ વસિમ અને નઇમ રામોડિયા દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના ગુનાસર પકડાયા બાદ દસમીએ બંનેના  રિમાન્ડ પૂરા થતાં એટીએસે બંનેના વધુ ૧૪ દિવસના રિમાન્ડની માગણી...

હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી...

જૈન સાધ્વીજીઓ અને મુનિજી વિહાર કરે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પદયાત્રા જ કરતા હોય છે અને કોઈ મોટી ઉંમરના સાધ્વીજી કે મુનિજી હોય તો તેમને...

સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૭ માટે અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની ફરી સર્વાનુમતે વરણી કરાઇ છે. બેઠકમાં...

આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ આરિફભાઈ રામોદિયા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ પાસે રહેતા તેના ભાઈ નઈમને એટીએસ ટીમે...

હરિદ્વારના દંડીસ્વામી અચ્યુતાનંદે દ્વારકા શારદાપીઠના નવા શંકરાચાર્ય તરીકે પોતાનો પદાભિષેક શિવરાત્રીએ હરિદ્વારમાં યોજતાં દેશભરમાં ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે આ મામલે દ્વારકા પોલીસમાં કાનૂની ફરિયાદ થઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અચ્યુતાનંદના...

રાજ્યના નવા બજેટમાં આંગણવાડી વર્કર્સ અને આશાવર્કર્સના પગારમાં વધારો થાય તેવી આશા હતી, પણ નવા બજેટમાં આવી કોઈ જોગવાઈ કરાઈ નથી. તેથી ૨૭મી ફેબ્રુઆરીએ મોરબીમાં આ અંગે દેખાવો દરમિયાન ત્રણ આશા વર્કર બહેનોને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતાં હોસ્પિટલમાં...

દાઉદ ઇબ્રાહિમ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાના પર્દાફાશ સાથે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે મોકલેલા ચાર શૂટરોને રાજકોટ પોલીસે પકડી લીધા છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લેવાયેલા આ માણસો પાસેથી એક પિસ્તોલ,...

ગિરનારની ભવનાથ તળેટીમાં યોજાયેલા ત્રિદિવસીય મહાશિવરાત્રી મેળાના ૨૪મીએ અંતિમ દિવસે છ લાખથી વધુ ભાવિકો તળેટી આવ્યા હતા. મોડી સાંજે મેળાના આકર્ષણરૂપ દિગમ્બર...



to the free, weekly Gujarat Samachar email newsletter