• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોત• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશે• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોત• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્ક
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...
• લંડનથી આવેલી પુત્રવધૂનું ઝેરી ટીકડાની અસરથી મોત• વિઠ્ઠલ રાદડિયાની ઈફ્કોમાં વાઈસ ચેરમેન તરીકે વરણી• દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાની યોજના સાકાર થશે• મણારના ચેકડેમમાં ડૂબી જવાથી બે ભાઈઓનાં મોત• કાંક્રચ નજીક બનશે લેપર્ડ સફારી પાર્ક

સોમવારે ભીમ અગિયારસ હતી. એવી માન્યતા છે કે વર્ષો પૂર્વે પરિભ્રમણ કરતા પોરબંદર પંથકમાં પાંડવો આવ્યા હતા. તેના કેટલાક પુરાવા આજે પણ પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર...

વાંકિયા ગામની સીમમાં એક પરપ્રાંતીય મહિલાને જન્મેલા બાળકના શ્વાસ થંભી જતાં ૧૦૮ની ટીમે મહામહેનતે નવજાત શિશુના હૃદયના ધબકારા પરત લાવી નવજીવન બક્ષ્યું હતું. વાંકિયા...

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા મીઠી વીરડીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને આંધ્ર પ્રદેશમાં ખસેડાતા એકલા ભાવનગરમાંથી ૧૦ હજાર લોકોને સીધી કે આડકતરી...
• ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ દ્વારા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સન્માન• મૃત NRIનાં બંગલા પર માલિકી કરનારા બે સામે ગુનો• રૂ. ૩ કરોડ ખંડણી ન આપે તો NRIને ગોળીએ દેવાની ધમકી• ચોરવાડનાં દરિયે સેલ્ફી લેતાં ૪ યુવતી અને ૧ યુવક તણાયા

સૌરાષ્ટ્રમાં અતિગરમી અને બફારા વચ્ચે ૧૧મી મેએ સાંજે જોત જોતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા સાથે રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો...
વિશ્વ સાઇબર હુમલાનો ભોગ બની રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસનું એક કમ્પ્યુટર પણ હેક થયાનો કેસ સામે આવ્યો છે. કમ્પ્યુટર ઇતિહાસમાં પ્રથમવાર થયેલા આ રેનસમવેર (ખંડણી માગતો મેલવેરે) ભારતને પણ અસર કરી છે. ગુજરાત પોલીસની સાઇટ્સ પર પણ આ સાઇબર એટેક થયાના...

ગોંડલઃ ગુણાતીત નગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા પોતાનો જન્મદિન દર વર્ષે અલગ રીતે ઉજવે છે. બે વર્ષ પહેલાં યુવાને જણાવ્યું કે મારે ગોંડલને એક લાઈબ્રેરીની...
• રાજકોટમાં સમૂહલગ્નમાં સાસુમાને કરિયાવર અપાયો• રેપ કેસની ધમકી આપીને વેપારી પાસેથી રૂ. ૧૨ લાખ પડાવ્યા• ‘આપ’માંથી કળસરિયાનું અન્ય પાર્ટી પર નિશાન• ૧૮ ગાય, ૪ આખલા અને ૬ વાછરડાં પર એસિડ ફેંકાયો• ‘ભારત-પાક તંગદિલીથી 'નો એરેસ્ટ પોલિસી' મુશ્કેલ• ગોળીબારમાં...

સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની અને વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાએ ૧૭ વર્ષ સુધી કોલેજનું સંચાલન કર્યા બાદ પાંચમીએ રાજયના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની...