વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

સૌરાષ્ટ્રમાં અતિગરમી અને બફારા વચ્ચે ૧૧મી મેએ સાંજે જોત જોતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકા સાથે રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો...

વિશ્વ સાઇબર હુમલાનો ભોગ બની રહ્યું છે ત્યારે પોરબંદર પોલીસનું એક કમ્પ્યુટર પણ હેક થયાનો કેસ સામે આવ્યો છે. કમ્પ્યુટર ઇતિહાસમાં પ્રથમવાર થયેલા આ રેનસમવેર (ખંડણી માગતો મેલવેરે) ભારતને પણ અસર કરી છે. ગુજરાત પોલીસની સાઇટ્સ પર પણ આ સાઇબર એટેક થયાના...

ગોંડલઃ ગુણાતીત નગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા પોતાનો જન્મદિન દર વર્ષે અલગ રીતે ઉજવે છે. બે વર્ષ પહેલાં યુવાને જણાવ્યું કે મારે ગોંડલને એક લાઈબ્રેરીની...

• રાજકોટમાં સમૂહલગ્નમાં સાસુમાને કરિયાવર અપાયો• રેપ કેસની ધમકી આપીને વેપારી પાસેથી રૂ. ૧૨ લાખ પડાવ્યા• ‘આપ’માંથી કળસરિયાનું અન્ય પાર્ટી પર નિશાન• ૧૮ ગાય, ૪ આખલા અને ૬ વાછરડાં પર એસિડ ફેંકાયો• ‘ભારત-પાક તંગદિલીથી 'નો એરેસ્ટ પોલિસી' મુશ્કેલ• ગોળીબારમાં...

સાવરકુંડલા તાલુકાના વંડા ગામના વતની અને વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઇ બિલખીયાએ ૧૭ વર્ષ સુધી કોલેજનું સંચાલન કર્યા બાદ પાંચમીએ રાજયના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીની...

તેલુગુ અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાલાશ્રમમાંથી આઠમીએ વિધિવત રીતે એક બાળક દત્તક લીધું હતું. ડિમ્પલ સિંગલ મધર છે. ડિમ્પલે કહ્યું...

મુંબઈની એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમે કથિત પાકિસ્તાની જાસૂસ અને મૂળ ધોરાજીના બહારપુરાના વોરવાડ વિસ્તારમાં રહેતા અલ્તાફ હુસેન કુરેશીને રૂ. ૭૧ લાખની રોકડ મત્તા સાથે પાંચમીએ ઝડપી લીધો હતો. એ પછી મુંબઈ એટીએસ અને ઉત્તર પ્રદેશ પોલીસની ટીમે અલ્તાફ...

ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે...

શહેરની ફૂડ અને આરોગ્યની ટીમે પહેલીએ કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે આવેલા રાજુ જસાણી અને સુનિલ જસાણીના જલારામ ફ્રૂટ સેન્ટરમાં દરોડા પાડતા ત્યાં કુલ ૬૦૦૦ કિલો કેરી અને ૩૫૦ કિલો ચીકુનો જથ્થો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલો મળી આવ્યો હતો. જેનો નાશ કરાયો...

સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક અને એઈડ્સની દવા પરના સંશોધક ડો. મુકેશભાઈ  શુક્લ (૬૮) પર સુરેન્દ્રનગરમાં ૨૧મી એપ્રિલે કેમિકલ હુમલો, લૂંટ તથા આઈએસઆઈના નામે પહેલી...



to the free, weekly Gujarat Samachar email newsletter