સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

વિશ્વમાં સૌથી વધુ ૫૦૦ કિલો જેટલું શરીરનું વજન ધરાવતી ઇજિપ્તની મહિલા એમાન અહમદ મુંબઈની સૈફી હોસ્પિટલમાં ડો. મુફ્ફઝલ લાકડાવાલાની સારવાર હેઠળ છે અને બેરિયાટ્રિક...

• સુરેન્દ્રનગરનાં કમળાકાંડમાં સઘન તપાસઃ સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ૧૫થી વધુ થેલિસિમિયાથી પીડાતા બાળકોને લોહી ચઢાવ્યા બાદ કમળાની અસર થતાં સોમવારે હોસ્પિટલમાં આંતરિક તપાસના આદેશો અપાયા છે. જોકે, હોસ્પિટલ સત્તાવાળાઓ...

ક્લેક્ટર કચેરીમાં હજુ કોઈ ચહલપહલ પણ શરૂ થઈ નહોતી ત્યાં જ સાતમી એપ્રિલે સવારે બળદગાડાં અને ટેમ્પોમાં માલધારીઓ કચેરીએ આવી પહોંચ્યા હતા. મર્યાદિત સિક્યોરીટી...

શહેરના કેટલાક પાન પાર્લર્સ ફાયર પાન નામે પ્રખ્યાત પાનમાં અત્યંત જોખમી અને જ્વલનશીલ પદાર્થ થિનરનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. થિનરનો ઉપયોગ વોલ કલરને...

પાટીદાર સમાજનો કન્વીનર હાર્દિક પટેલ નવમી એપ્રિલે યોજાયેલી મોરબી અને ટંકારાની સભાના સંબોધન માટે આઠમીએ રાત્રે જ ટંકારા આવી પહોંચ્યો હતો. મોરબીમાં હાર્દિકના...

તાલાળા પાસેનાં ભાલછેલ ગીર વિસ્તારમાં નવમીએ આગ ફાટી નીકળ્યાને કલાકો જ વીત્યા ત્યાં દસમીએ ઉના પાસેનાં જશાધાર રેન્જનાં જંગલમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં વન્ય પ્રાણીઓનો પણ ભોગ લેવાયો હોવાની શંકા છે. ઉના - ગીર વન વિભાગની જશાધાર રેન્જ હેઠળ આવેલા...

એશિયાટીક લાયન ગિર જંગલ બાદ છેલ્લા બે દસકાથી ગિરનાર જંગલમાં પણ વસે છે. આ વર્ષે ગિરનાર જંગલમાં ૧૫ સિંહણે ૪૫ જેટલા બાળને જન્મ આપ્યો તેમાંથી ૧૧ બચ્ચાં ઉછર્યા...

પાકિસ્તાન મરિન વારંવાર સૌરાષ્ટ્ર કચ્છની જળસીમામાંથી ભારતીય માછીમારોના અપહરણ કરે છે અને નવમી એપ્રિલે સમાચાર આવ્યા હતા કે ભારતીય માછીમારોને પાકિસ્તાને મોતની...

રાજકોટ પાલિકાની ઓફિસમાં ત્રીજીએ સવારે આશરે ૧૨ વાગે શહેરના વોર્ડ નં-૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર નિલેષભાઇ મારુ તથા અગ્રણી મયૂરસિંહ જાડેજા ઇસ્ટ ઝોનમાં પાણીની તંગીની ફરિયાદ કરવા ગયા હતા. મારુએ ઓફિસમાં ડે. ઈજનેર હેમેન્દ્ર કોટકને વોર્ડ નં-૧૮માં પાણી...

શહેરની સેન્ટ મેરી અને જામનગરની એમ. સી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારા ડો. આનંદ ખખ્ખરને ૨૮મી માર્ચે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ડો. બી. સી. રોય એવોર્ડ એનાયત થયો હતો. ડો. આનંદે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાંથી ડી.એન.બી.ની પદવી મેળવ્યા પછી...



to the free, weekly Gujarat Samachar email newsletter