બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ...
જિલ્લાના રફાળેશ્વર પાસે આવેલા મકનસર ગૌશાળાની જમીનમાં છેલ્લા ૧ વર્ષમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એક જ વર્ષમાં ૧૧૦ હેકટરમાં વાવેલાં વૃક્ષો...
જાણીતા સાહિત્યકાર મધુસુદનભાઈ ઢાંકી (૯૦)નું ૨૯મી જુલાઈએ મોડી રાત્રે અમદાવાદમાં નિધન થયું છે. ૩૧મી જુલાઈ ૧૯૨૭ના રોજ પોરબંદરમાં જન્મેલા મધુસુદન ભાઈએ જુઓલોજીનો...
પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશેઃ બાબરિયામાં જંગલ ખાતાની ચેકપોસ્ટથી ૭ કિ.મી. દૂર લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે સેંકડો વર્ષ જૂનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સૌરાષ્ટ્રમાં મિની કેદારનાથની યાત્રા સમાન ગણાય છે. આ મંદિર...
મહુવામાં નવનિર્મિત તાલુકા સેવા સદનનું લોકાર્પણ ૨૯મી જુલાઈએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારોહ અંતર્ગત મુખ્ય પ્રધાને પોતાના ઉદબોધનમાં ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યાં હતા. તેમણે...
ક્રુના ૬ સભ્યો સહિત કુલ ૨૯ લોકો સાથે ચેન્નઇથી પોર્ટબ્લેર માટે રવાના થયેલું ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 બંગાળની ખાડીમાં લાપતા થયું હોવાની ઘટના હાલમાં બની છે. તેવી જ રીતે આ પહેલાં પણ વિમાન અદૃશ્ય થવાના કિસ્સા છે. ચેન્નઈથી પોર્ટ બ્લેર જઈ રહેલા...
જોષીપરા અન્ડર બ્રિજ પાસેની અન્ડર ગ્રાઉન્ડ ગટરની દિવાલ તૂટી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલી સિટી બસ, રિક્ષા તથા બાઇક દિવાલ નીચે દબાઈ ગયા હતા. દિવાલ તૂટી પડતાં...
માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં, દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવતા જામનગર જિલ્લાના જાંબુડાના વતની અને લોકપ્રિય લોકગાયક લાખાભાઈ ગઢવીનું ૨૬ જુલાઇએ નિધન થયું છે. છેલ્લા...
લાળા સહિત સમગ્ર ગીર પંથકમાં ૨૧મીની સાંજે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બની ગયા હતાં. આંચકાની અસર ત્રણ સેકન્ડ રહી અને કોઈ નુકસાની થઈ ન હતી. તાલાળા સહિત ગીર પંથક અને માળિયા પંથકમાં ૨૧મીની સાંજે ૬.૩૦ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો ભૂકંપનો...
મૂળ ભાવનગરના પ્રમોદભાઈ વોરા નાનપણથી જ મુંબઈના ઘાટકોપરમાં રહીને ભણતા હતા. પિતા ન હોવાથી અને આર્થિક સંકડામણને કારણે તેમણે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે...