
શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું....
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું....
એર ઈન્ડિયાની વિમાન સેવા બંધ થયા બાદ સેવા ફરી શરૂ કરવા ભાવનગરના સાંસદ ડો. ભારતીબહેન શિયાળની રજૂઆતને લીધે બીજી ઓગષ્ટથી ભાવનગર અને મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની...
કાશ્મીર ખીણમાં તાજેતરમાં વકરેલી હિંસાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે શ્રીનગરમાં ૧૫૦ જેટલા અમરનાથ યાત્રીઓ સાથે ફસાયેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ...
ચાર જિલ્લા કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબી માટે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરગ્રેટેડ કોસ્ટલ ઝોનનો મેનેજમેન્ટ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચાલી રહ્યો છે. તેને આખરી ઓપ આપવા ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે ૧૭મીએ...
આશરે સાત વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાનના ૫૦૬ જેટલા નાગરિકોએ લોંગ ટર્મ વિઝા અને કાયમી નાગરિકત્વ મેળવવા કરેલી અરજીના સંદર્ભમાં રાજકોટમાં આઠમી જુલાઈથી નવી કલેકટર કચેરી ખાતે બે દિવસીય કેમ્પ શરૂ કરાયો હતો. પ્રથમ દિવસે આઠ જેટલા અરજદારોએ કાયમી નાગરિકત્વ...
આમ આદમી પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે નવમી જુલાઈએ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી ૨૦૧૭ની...
યુરોપ સંઘમાંથી બ્રિટન બહાર નીકળી જવાનો જનમત આવી જતાં બ્રેકિઝટ ઈફેકટ તરીકે જાણીતી થયેલી આર્થિક પરિસ્થિતિની સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને પણ ભાવિમાં અસર થશે....
વેરાવળ મણિબહેન કોટક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કૃતિ ગાંધીએ કમ્પ્યુટર એન્જિનિયરિંગની રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી ટેગિંગ કોડ ગ્લેડિયેટર્સ-૨૦૧૬ સ્પર્ધામાં ફિમેલ કેટેગરીમાં તાજેતરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કૃતિ હાલના પૂણે ખાતે સોફ્ટવેર કંપનીમાં...
દૂધાળા ગામ એ હીરાઉદ્યોગ અને સમાજસેવામાં આગવું નામ ધરાવતા સુરત સ્થિત ગોવિંદભાઈ ધોળકિયા અને સવજીભાઈ ધોળકિયાનું વતન છે. ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦માં જ્યારે જળક્રાંતિનો...
રાજકોટનો સ્ટોન કિલર અંતે જામનગરથી ઝડપાયો છે. સજાતીય સંબંધો બાંધવાની વિકૃતિથી પીડિત સ્ટોન કિલર છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં હત્યાઓ કરીને હાહાકાર મચાવતો...