મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

મૂળ ભાવનગરના પ્રમોદભાઈ વોરા નાનપણથી જ મુંબઈના ઘાટકોપરમાં રહીને ભણતા હતા. પિતા ન હોવાથી અને આર્થિક સંકડામણને કારણે તેમણે ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે...

સૌરાષ્ટ્રમાં એકાદ બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં અપૂરતા વરસાદ અને જુલાઇ માસ પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી સારા વરસાદના કોઇ એંધાણ નહીં વર્તાતા ઘાસચારો...

ડિજિટલ અને ગ્લોબલ બનેલા આજના સમયમાં હવે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરમાં પણ નેનોટેકનોલોજી આવી રહી છે! જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના બાયોટેકનોલોજી વિભાગે એક...

ઊના પાસેના મોટા સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચારની ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ગુંડા તત્ત્વો દ્વારા જાહેરમાં માર મારવાની ઘટનાની વીડિયો ક્લીપ લાખો...

અત્યાચારનો ભોગ બનેલા દલિતોની મુલાકાતે મોટા સમઢિયાળા ગામે પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યકત એવી લાગણી વ્યક્ત...

શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું....

એર ઈન્ડિયાની વિમાન સેવા બંધ થયા બાદ સેવા ફરી શરૂ કરવા ભાવનગરના સાંસદ ડો. ભારતીબહેન શિયાળની રજૂઆતને લીધે બીજી ઓગષ્ટથી ભાવનગર અને મુંબઈ વચ્ચે એર ઈન્ડિયાની...

કાશ્મીર ખીણમાં તાજેતરમાં વકરેલી હિંસાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે શ્રીનગરમાં ૧૫૦ જેટલા અમરનાથ યાત્રીઓ સાથે ફસાયેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ...

ચાર જિલ્લા કચ્છ, જામનગર, દ્વારકા અને મોરબી માટે છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરગ્રેટેડ કોસ્ટલ ઝોનનો મેનેજમેન્ટ પ્રોજેક્ટ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ચાલી રહ્યો છે. તેને આખરી ઓપ આપવા ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચાધિકારીઓ, ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓ સાથે ૧૭મીએ...

આશરે સાત વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાનના ૫૦૬ જેટલા નાગરિકોએ લોંગ ટર્મ વિઝા અને કાયમી નાગરિકત્વ મેળવવા કરેલી અરજીના સંદર્ભમાં રાજકોટમાં આઠમી જુલાઈથી નવી કલેકટર કચેરી ખાતે બે દિવસીય કેમ્પ શરૂ કરાયો હતો. પ્રથમ દિવસે આઠ જેટલા અરજદારોએ કાયમી નાગરિકત્વ...



to the free, weekly Gujarat Samachar email newsletter