વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

યુરોપ સંઘમાંથી બ્રિટન બહાર નીકળી જવાનો જનમત આવી જતાં બ્રેકિઝટ ઈફેકટ તરીકે જાણીતી થયેલી આર્થિક પરિસ્થિતિની સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને પણ ભાવિમાં અસર થશે....

વેરાવળ મણિબહેન કોટક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કૃતિ ગાંધીએ કમ્પ્યુટર એન્જિનિયરિંગની રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી ટેગિંગ કોડ ગ્લેડિયેટર્સ-૨૦૧૬ સ્પર્ધામાં ફિમેલ કેટેગરીમાં તાજેતરમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. કૃતિ હાલના પૂણે ખાતે સોફ્ટવેર કંપનીમાં...

દૂધાળા ગામ એ હીરાઉદ્યોગ અને સમાજસેવામાં આગવું નામ ધરાવતા સુરત સ્થિત ગોવિંદભાઈ ધોળકિયા અને સવજીભાઈ ધોળકિયાનું વતન છે. ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦માં જ્યારે જળક્રાંતિનો...

રાજકોટનો સ્ટોન કિલર અંતે જામનગરથી ઝડપાયો છે. સજાતીય સંબંધો બાંધવાની વિકૃતિથી પીડિત સ્ટોન કિલર છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં હત્યાઓ કરીને હાહાકાર મચાવતો...

એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે. ૨૫મી જૂને રાજ્યમાં આંતરરાજ્ય એર કનેક્ટિવિટીનો વિધિવત પ્રારંભ રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલના...

જગવિખ્યાત દ્વારકા મંદિરે શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાન કરીને ધન્યતા અનુભવે છે. આવા જ એક ગાંધીધામના કૃષ્ણભક્ત રામીબહેન બાબુભાઈ આહિરે પરિવાર દ્વારા શ્રીજીને આશરે ૧૧ તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. થોડા સમય પહેલાં જ અન્ય એક ભાવિકે પણ પરિવાર સાથે ચાંદીના...

ગુંદરણમાં અગ્રણી ગણવામાં આવતા કાઠીઓની હત્યા કરીને પે રોલ પર છૂટેલા ગુંદરણના ઇમરાન મામદ દલ, તળાજાના નવા રાજપરા ગામના હરેકૃષ્ણ ગોંડિલાયા અને કરજાળા ગામના રફીક ઉમર શેખ પહેલી એપ્રિલે એક જ બાઈક પર દોલતી-ભમ્મર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે બોલેરો...

મૂળ ઉપલેટાના કૌશલ ઢોલરીયાએ વેલ્લુરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ મિકેટ્રોનિક્સમાં રિસર્ચ પેપર તૈયાર કરતી વખતે હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો છે. જેનું નામ તેણે અક્ષર રાખ્યું છે. રોબોટમાં ખાસ પ્રકારની સર્વો મોટર્સ લગાવવામાં આવી છે. આ રોબોટ...

નારણભાઈ પટેલે કૈલાશ કોટન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોતાના ૩૩ વર્ષીય પુત્ર દીપેશની રૂ. સાડા ચાર લાખ સોપારી આપીને હત્યા કરાવી નાંખી હતી. દીકરાના જન્મના ૩૩ વર્ષ પછી નારણભાઈને શંકા થઈ હતી કે દીપેશ તેમની પત્નીના પૂર્વપ્રેમીનો...

બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter