
બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...
 
		બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
 
		વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...

ચોપાટી ઉપર હજુર પેલેસ પાસે એક મોટી માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વહેલ અથવા ડોલ્ફીન હોવાનો અંદાજ હતો, પરંતુ તે પોર્પોઇઝ જાતિની નેવિગેશન સિસ્ટમ ધરાવતી...

૨૦૦૯ની સાલમાં સોમનાથ ખાતે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને ભાવનગર નિવાસી અને બિગ-બીના હમશકલ પિનાકીન ગોહિલે તેમની પ્રતિમા તૈયાર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું...

અમરેલી જિલ્લા વન વિભાગે ૨૫ દિવસ અગાઉ પકડેલા ૧૭ સિંહોમાંથી ત્રણ સિંહો માનવભક્ષી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ સિંહોને આજીવન પાંજરામાં પૂરી દેવાશે...
સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી...

ગીરના અંતરિયાળ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારની દીકરી નિકિતા રાઠોડ અને રાજકોટના શ્રમિક પરિવારની દીકરી યશવી રામાણીની ન્યૂ યોર્કમાં ૧૪મી જૂને યોજાઈ...

૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ અને ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા પછી પણ વર્ષો સુધી અંધકારમાં રહેલા શિયાળ બેટને ૧૧મી જૂને વીજળી મળતાં શિયાળ બેટની ૫૦૦૦ની પ્રજામાં...

કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ મળશે. કેસર કરતાં પણ વધુ ગળી રસદાર કેરીની જાત અમરેલી જિલ્લાના દિતલાના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ ઝાલાએ વિકસાવી છે....
સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.
પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતાં આ મુક્ત થયેલા માછીમારો સોમવારના રોજ વાઘા બોર્ડર ખાતે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. એ પછી ૮મી જૂન અને ૯મી જૂનના રોજ...