વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ચોપાટી ઉપર હજુર પેલેસ પાસે એક મોટી માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વહેલ અથવા ડોલ્ફીન હોવાનો અંદાજ હતો, પરંતુ તે પોર્પોઇઝ જાતિની નેવિગેશન સિસ્ટમ ધરાવતી...

૨૦૦૯ની સાલમાં સોમનાથ ખાતે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને ભાવનગર નિવાસી અને બિગ-બીના હમશકલ પિનાકીન ગોહિલે તેમની પ્રતિમા તૈયાર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું...

અમરેલી જિલ્લા વન વિભાગે ૨૫ દિવસ અગાઉ પકડેલા ૧૭ સિંહોમાંથી ત્રણ સિંહો માનવભક્ષી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ સિંહોને આજીવન પાંજરામાં પૂરી દેવાશે...

સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી...

ગીરના અંતરિયાળ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારની દીકરી નિકિતા રાઠોડ અને રાજકોટના શ્રમિક પરિવારની દીકરી યશવી રામાણીની ન્યૂ યોર્કમાં ૧૪મી જૂને યોજાઈ...

૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ અને ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા પછી પણ વર્ષો સુધી અંધકારમાં રહેલા શિયાળ બેટને ૧૧મી જૂને વીજળી મળતાં શિયાળ બેટની ૫૦૦૦ની પ્રજામાં...

કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ મળશે. કેસર કરતાં પણ વધુ ગળી રસદાર કેરીની જાત અમરેલી જિલ્લાના દિતલાના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ ઝાલાએ વિકસાવી છે....

સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.

પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતાં આ મુક્ત થયેલા માછીમારો સોમવારના રોજ વાઘા બોર્ડર ખાતે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. એ પછી ૮મી જૂન અને ૯મી જૂનના રોજ...

વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણનાં મૃત્યુ...



to the free, weekly Gujarat Samachar email newsletter