ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

એર કનેક્ટિવિટી માટે ઝંખતા સુરતીઓ માટે અચ્છે દિન આવ્યા છે. ૨૫મી જૂને રાજ્યમાં આંતરરાજ્ય એર કનેક્ટિવિટીનો વિધિવત પ્રારંભ રાજ્યના નાણા પ્રધાન સૌરભ પટેલના...

જગવિખ્યાત દ્વારકા મંદિરે શ્રદ્ધાળુઓ યથાશક્તિ દાન કરીને ધન્યતા અનુભવે છે. આવા જ એક ગાંધીધામના કૃષ્ણભક્ત રામીબહેન બાબુભાઈ આહિરે પરિવાર દ્વારા શ્રીજીને આશરે ૧૧ તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો હતો. થોડા સમય પહેલાં જ અન્ય એક ભાવિકે પણ પરિવાર સાથે ચાંદીના...

ગુંદરણમાં અગ્રણી ગણવામાં આવતા કાઠીઓની હત્યા કરીને પે રોલ પર છૂટેલા ગુંદરણના ઇમરાન મામદ દલ, તળાજાના નવા રાજપરા ગામના હરેકૃષ્ણ ગોંડિલાયા અને કરજાળા ગામના રફીક ઉમર શેખ પહેલી એપ્રિલે એક જ બાઈક પર દોલતી-ભમ્મર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે બોલેરો...

મૂળ ઉપલેટાના કૌશલ ઢોલરીયાએ વેલ્લુરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર ઓફ મિકેટ્રોનિક્સમાં રિસર્ચ પેપર તૈયાર કરતી વખતે હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો છે. જેનું નામ તેણે અક્ષર રાખ્યું છે. રોબોટમાં ખાસ પ્રકારની સર્વો મોટર્સ લગાવવામાં આવી છે. આ રોબોટ...

નારણભાઈ પટેલે કૈલાશ કોટન લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોતાના ૩૩ વર્ષીય પુત્ર દીપેશની રૂ. સાડા ચાર લાખ સોપારી આપીને હત્યા કરાવી નાંખી હતી. દીકરાના જન્મના ૩૩ વર્ષ પછી નારણભાઈને શંકા થઈ હતી કે દીપેશ તેમની પત્નીના પૂર્વપ્રેમીનો...

બ્રિટને જ્યારથી યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવાનું જાહેર કર્યુ છે ત્યારથી દમણ-દીવના હજારો લોકો અસમંજસમાં છે. ૧૫ હજારથી વધુ લોકો કે જેઓ પોર્ટુગીઝ પાસપોર્ટ...

ચોપાટી ઉપર હજુર પેલેસ પાસે એક મોટી માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વહેલ અથવા ડોલ્ફીન હોવાનો અંદાજ હતો, પરંતુ તે પોર્પોઇઝ જાતિની નેવિગેશન સિસ્ટમ ધરાવતી...

૨૦૦૯ની સાલમાં સોમનાથ ખાતે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને ભાવનગર નિવાસી અને બિગ-બીના હમશકલ પિનાકીન ગોહિલે તેમની પ્રતિમા તૈયાર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું...

અમરેલી જિલ્લા વન વિભાગે ૨૫ દિવસ અગાઉ પકડેલા ૧૭ સિંહોમાંથી ત્રણ સિંહો માનવભક્ષી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ સિંહોને આજીવન પાંજરામાં પૂરી દેવાશે...

સામાન્ય રીતે ગીરમાં આવતા મુસાફરો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આ કારણોને ધ્યાનમાં રાખીને ગીર-સોમનાથમાં સિંહોના માનવી...



to the free, weekly Gujarat Samachar email newsletter