
ગીરના અંતરિયાળ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારની દીકરી નિકિતા રાઠોડ અને રાજકોટના શ્રમિક પરિવારની દીકરી યશવી રામાણીની ન્યૂ યોર્કમાં ૧૪મી જૂને યોજાઈ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ગીરના અંતરિયાળ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારની દીકરી નિકિતા રાઠોડ અને રાજકોટના શ્રમિક પરિવારની દીકરી યશવી રામાણીની ન્યૂ યોર્કમાં ૧૪મી જૂને યોજાઈ...
૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ અને ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થયા પછી પણ વર્ષો સુધી અંધકારમાં રહેલા શિયાળ બેટને ૧૧મી જૂને વીજળી મળતાં શિયાળ બેટની ૫૦૦૦ની પ્રજામાં...
કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ મળશે. કેસર કરતાં પણ વધુ ગળી રસદાર કેરીની જાત અમરેલી જિલ્લાના દિતલાના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ ઝાલાએ વિકસાવી છે....
સાસણગીરના રાજા આગામી ૧૬ જૂનથી રજા પર ઉતરવાના છે. આ સમય વરસાદનો છે અને સિંહોના મેટિંગ પિરિયડ હોવાથી વન્ય પ્રાણી વિભાગ દ્વારા પ્રવેશબંધીની સત્તાવાર જાહેરાત કરી છે.
પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતાં આ મુક્ત થયેલા માછીમારો સોમવારના રોજ વાઘા બોર્ડર ખાતે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. એ પછી ૮મી જૂન અને ૯મી જૂનના રોજ...
વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણનાં મૃત્યુ...
સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે...
ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની...
સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો...
આશરે ૧૯ વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી બહેન ખુશ્બુ સાથે સાયકલ લઈને યાજ્ઞિક રોડ ફરવા ગયેલા બાળક મોહિલની હજુ સુધી કોઈ જાણ નથી અને તેના માતા - પિતા રસિલાબહેન તથા રસિકભાઈ આજે પણ પોતાના દીકરાની રાહ જુએ છે. રસિલાબહેન રોજ ઘરે મોહિલ માટે પથારી પાથરે...