મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

વેકેશનનો સમય હોવાથી કોડીનારના બુખારી મહોલ્લા અને જલારામ સોસાયટીના બુખારી પરિવારના ૬ બાળકો મૂળ દ્વારકા નજીક ઉડલિયા પીર પાસે દરિયાના પાણીમાં નાહવા પડયા હતાં. દરિયામાં કરંટ હોઈને ૬ કિશોરો મોજાં સાથે ખેંચાઇને ડૂબવા લાગ્યા હતા. જેમાંથી ત્રણનાં મૃત્યુ...

 સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે...

ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની...

સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો...

આશરે ૧૯ વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી બહેન ખુશ્બુ સાથે સાયકલ લઈને યાજ્ઞિક રોડ ફરવા ગયેલા બાળક મોહિલની હજુ સુધી કોઈ જાણ નથી અને તેના માતા - પિતા રસિલાબહેન તથા રસિકભાઈ આજે પણ પોતાના દીકરાની રાહ જુએ છે. રસિલાબહેન રોજ ઘરે મોહિલ માટે પથારી પાથરે...

‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડો મારો કહ્યામાં નથી’, ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે...’ જેવાં કર્ણપ્રિય...

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વસ્તડી ગામમાં એક એવું મંદિર છે જ્યાં ચોરાયેલી વસ્તુ પાછી મેળવવા માટે લોકો માનતા માને છે. નવાઇની વાત તો એ છે કે જો ચોરાયેલી...

સિંહ ખસેડવાને લઇને બનાવાયેલી ૧૨ સભ્યોની સમિતિએ હવે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને ખસેડવાની યોજનામાં સુધારો કરવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને અપીલ કરી છે. ગુજરાતમાંથી મધ્ય પ્રદેશના કુનોપાલપુર પાસે સિંહને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે...

જલારામ નગરમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિક લોકોના વિરોધને પગલે સાંસદ પૂનમબહેન માડમ ડિમોલેશન રોકવા ગયા હતા. તેઓ અધિકારીઓ તથા મીડિયા સાથે વાત...

આશરે ૩૫ વર્ષથી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારાં સુપ્રિયા પાઠકે દરેક પાત્રને પૂરતો ન્યાય આપીને દર્શકોની વાહવાહી મેળવી છે તો દર્શન જરીવાલાએ પોતાના દરેક પાત્રમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter