વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

 સેલ્ફીની બોલબાલા છે ત્યારે રાજકોટનાં ડેપ્યુટી મેયર ડો દર્શિતા શાહે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે સેલ્ફી વિથ ટ્રીની પરંપરા શરૂ કરીને એક નાનકડા છોડ સાથે...

ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં ૧૬ વર્ષ બાદ ગુજરાત એટીએસએ દિલ્હીથી ૫૦મો આરોપી શૈલેન્દ્રસિંહ ઝડપી લીધો છે. શૈલેન્દ્રસિંહ અત્તરસિંહ જાટ કુખ્યાત આમિર રઝા ગેંગનો સાગરીત હતો. જૈશ-એ-મહોમદ માટે ભંડોળ એકઠું કરતી આ ગેંગે વર્ષ ૨૦૦૦માં રાજકોટના બે સોની...

સૌરાષ્ટ્રના લોકો માટે ઉનાળાના આકરા તાપ દરમિયાન ખેડૂત સહિત સૌના મનમાં એક જ સવાલ હોય છે કે વર્ષ કેવું જશે? દર વર્ષે અહીંનો મોટાભાગનો વિસ્તાર અછતની પરિસ્થિતિનો...

આશરે ૧૯ વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી બહેન ખુશ્બુ સાથે સાયકલ લઈને યાજ્ઞિક રોડ ફરવા ગયેલા બાળક મોહિલની હજુ સુધી કોઈ જાણ નથી અને તેના માતા - પિતા રસિલાબહેન તથા રસિકભાઈ આજે પણ પોતાના દીકરાની રાહ જુએ છે. રસિલાબહેન રોજ ઘરે મોહિલ માટે પથારી પાથરે...

‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડો મારો કહ્યામાં નથી’, ‘મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે...’ જેવાં કર્ણપ્રિય...

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વસ્તડી ગામમાં એક એવું મંદિર છે જ્યાં ચોરાયેલી વસ્તુ પાછી મેળવવા માટે લોકો માનતા માને છે. નવાઇની વાત તો એ છે કે જો ચોરાયેલી...

સિંહ ખસેડવાને લઇને બનાવાયેલી ૧૨ સભ્યોની સમિતિએ હવે ગુજરાતમાંથી એશિયાટિક સિંહોને ખસેડવાની યોજનામાં સુધારો કરવા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાને અપીલ કરી છે. ગુજરાતમાંથી મધ્ય પ્રદેશના કુનોપાલપુર પાસે સિંહને ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે...

જલારામ નગરમાં ચાલી રહેલી ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિક લોકોના વિરોધને પગલે સાંસદ પૂનમબહેન માડમ ડિમોલેશન રોકવા ગયા હતા. તેઓ અધિકારીઓ તથા મીડિયા સાથે વાત...

આશરે ૩૫ વર્ષથી હિન્દી ફિલ્મોમાં અભિનય આપનારાં સુપ્રિયા પાઠકે દરેક પાત્રને પૂરતો ન્યાય આપીને દર્શકોની વાહવાહી મેળવી છે તો દર્શન જરીવાલાએ પોતાના દરેક પાત્રમાં...

ગત અધિક માસમાં રાજસ્થાનના સોની દિલીપ લખીએ સોમનાથ મંદિરને રૂ. ૧૦.૮૧ કરોડના ૪૦.૨૭ કિલો સોનાનું દાન કર્યું હતું. જેમાંથી મંદિરમાં અનેક વસ્તુઓને સોનેથી મઢાઈ હતી. હવે સોમનાથ મહાદેવ મંદિરના દ્વારને સોનાથી મઢવા માટે દાતાઓ સુવર્ણનું દાન કરી રહ્યા છે....



to the free, weekly Gujarat Samachar email newsletter