
આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. વરસાદનો વરતારોની પરંપરા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
આરબટીંબડી ગામે રામનવમીની ઉજવણી સાથે વરસાદનો વરતારો પણ નક્કી થાય છે. વરસાદનો વરતારોની પરંપરા પ્રમાણે માટીના એક પીંડમાં વચ્ચે લાકડી ખોડવામાં આવે છે. જેની...
અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં ધસી જઈને ડોક્ટરને લાફો મારવાના ત્રણ વર્ષ જૂના કેસમાં સ્થાનિક કોર્ટે ભાજપના સાંસદ નારણ કાછડિયા સહિત પાંચને ત્રણ વર્ષની કેદ...
મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર શહેરમાં રોજ દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ગાંધી જન્મસ્થળની મુલાકાત લઈ ગાંધીજી વિશેની માહિતી પણ...
મૂળ પોરબંદરમાં આવેલી દુલીપ સ્કૂલ ખાતે ક્રિકેટ શીખેલા અને અન્ડર - ૧૬, અન્ડર - ૧૯ સહિત સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં સારો દેખાવ કરનારા ક્રિકેટર અજય છેલ્લા ૧૦...
રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક જ ક્લિકમાં મળી શકશે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની વેબસાઇટ (www.dhirubhai ambanimemorial chorwad.com)નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા ૩જી એપ્રિલે કરાયું હતું....
લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન...
અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક...
૧૬મી માર્ચે રાજકોટ કલેકટર કચેરીએ આઠ ગૌ ભક્તોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ૨૪ કલાકના આપેલા અલ્ટીમેટમ બાદ સૂત્રોચ્ચાર સાથે મોનોકોટો નામની ઝેરી...
ભારતમાં દિવસે-દિવસે સાયકલનું ચલણ ઘટતું જાય છે અને યુવાનો બાઇક અને કારનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ભારતીય મૂળના તથા લેસ્ટર સ્થિત સાયકલ યાત્રી મગનભાઈ રાજાણીએ...
સોરઠમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તાણ સર્જાઈ રહી છે. આવામાં તરસ્યા વન્ય પ્રાણીઓ માટે વનતંત્ર ગીર વિસ્તારમાં ૫૮૦ કુંડીઓમાં...