ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક જ ક્લિકમાં મળી શકશે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની વેબસાઇટ (www.dhirubhai ambanimemorial chorwad.com)નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા ૩જી એપ્રિલે કરાયું હતું....

લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન...

અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક...

૧૬મી માર્ચે રાજકોટ કલેકટર કચેરીએ આઠ ગૌ ભક્તોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ૨૪ કલાકના આપેલા અલ્ટીમેટમ બાદ સૂત્રોચ્ચાર સાથે મોનોકોટો નામની ઝેરી...

ભારતમાં દિવસે-દિવસે સાયકલનું ચલણ ઘટતું જાય છે અને યુવાનો બાઇક અને કારનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ભારતીય મૂળના તથા લેસ્ટર સ્થિત સાયકલ યાત્રી મગનભાઈ રાજાણીએ...

સોરઠમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તાણ સર્જાઈ રહી છે. આવામાં તરસ્યા વન્ય પ્રાણીઓ માટે વનતંત્ર ગીર વિસ્તારમાં ૫૮૦ કુંડીઓમાં...

અવધ ઇન્ડસ્ટ્રીઝ – બિલિયાળામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દિ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ૧૧૯૨ દીકરીઓને કુલ રૂ. બે લાખનાં બોન્ડ અર્પણ...

ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી દસ જેટલા આંતકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટથી શિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે કડક સુરક્ષા બંદોબસ્ત હતો. આતંકના ભયથી કેટલાક કાર્યક્રમ...

કેસર કેરીના સ્વાદશોખીનો માટે ખુશખબર છે. રાજ્યમાં સાનુકૂળ હવામાનના પગલે કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઉતરવાની સંભાવના છે. કેરીના મોટા...

સોમનાથ મંદિરના પરિસરમાં રોજ સાંજની આરતી બાદ યોજાતા લાઇટ એન્ડ સાઉન્ટ શોમાં હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ સાંજે સાત વાગ્યાની આરતી બાદ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ૨૦૦૧થી સોમનાથના...



to the free, weekly Gujarat Samachar email newsletter