
અવધ ઇન્ડસ્ટ્રીઝ – બિલિયાળામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દિ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ૧૧૯૨ દીકરીઓને કુલ રૂ. બે લાખનાં બોન્ડ અર્પણ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
અવધ ઇન્ડસ્ટ્રીઝ – બિલિયાળામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દિ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ૧૧૯૨ દીકરીઓને કુલ રૂ. બે લાખનાં બોન્ડ અર્પણ...
ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી દસ જેટલા આંતકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટથી શિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે કડક સુરક્ષા બંદોબસ્ત હતો. આતંકના ભયથી કેટલાક કાર્યક્રમ...
કેસર કેરીના સ્વાદશોખીનો માટે ખુશખબર છે. રાજ્યમાં સાનુકૂળ હવામાનના પગલે કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઉતરવાની સંભાવના છે. કેરીના મોટા...
સોમનાથ મંદિરના પરિસરમાં રોજ સાંજની આરતી બાદ યોજાતા લાઇટ એન્ડ સાઉન્ટ શોમાં હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ સાંજે સાત વાગ્યાની આરતી બાદ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ૨૦૦૧થી સોમનાથના...
ભારતીય ગૌવંશ પાલનમાં બ્રાઝીલ ભારત કરતાંય આગળ છે. એવી જાણકારી ત્યારે મળી જ્યારે બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક જોય ઓટાપીઓ લેમોસે પોતાના સંશોધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની...
રાજકોટથી ૨૨ કિમી દૂર આવેલું રાજસમઢિયાળા ગામ સ્વચ્છતાની મહત્તાને ૩૩ વર્ષ પહેલાં સમજી ગયું હતું. ૧૯૮૩થી આ ગામમાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરાયું...
લશ્કરમાં ફરજ બજાવ્યા બાદ સરપંચ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકાના મેસપર ગામની ૨૦ વર્ષ જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવી દીધો. ૧૯૯૪માં સૈન્યનિવૃત્તિ...
સાવરકુંડલામાં ૧૩મી ફેબ્રુઆરીએ રાજ્ય પરિવહનની વધુ એક બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બસમાં આશરે ૬૫ જેટલા લોકો સવાર હતા. આ અકસ્માતમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં...
રાજકોટને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક અદ્યતન એરપોર્ટ મળે તે માટે આશરે ત્રણ વર્ષની જહેમત બાદ હવે ફરી વિચારણા થઈ રહી છે. આ અંગે આઠમી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અગાઉ પડધરી અને ખીરસરામાં નવા એરપોર્ટ અંગે ૪૦૦...
દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા,...