ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભારતીય ગૌવંશ પાલનમાં બ્રાઝીલ ભારત કરતાંય આગળ છે. એવી જાણકારી ત્યારે મળી જ્યારે બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક જોય ઓટાપીઓ લેમોસે પોતાના સંશોધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની...

રાજકોટથી ૨૨ કિમી દૂર આવેલું રાજસમઢિયાળા ગામ સ્વચ્છતાની મહત્તાને ૩૩ વર્ષ પહેલાં સમજી ગયું હતું. ૧૯૮૩થી આ ગામમાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરાયું...

લશ્કરમાં ફરજ બજાવ્યા બાદ સરપંચ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકાના મેસપર ગામની ૨૦ વર્ષ જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવી દીધો. ૧૯૯૪માં સૈન્યનિવૃત્તિ...

સાવરકુંડલામાં ૧૩મી ફેબ્રુઆરીએ રાજ્ય પરિવહનની વધુ એક બસને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બસમાં આશરે ૬૫ જેટલા લોકો સવાર હતા. આ અકસ્માતમાં ૯ લોકોનાં મોત નીપજ્યાં...

રાજકોટને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક અદ્યતન એરપોર્ટ મળે તે માટે આશરે ત્રણ વર્ષની જહેમત બાદ હવે ફરી વિચારણા થઈ રહી છે. આ અંગે આઠમી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અગાઉ પડધરી અને ખીરસરામાં નવા એરપોર્ટ અંગે ૪૦૦...

દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા,...

ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી...

જિલ્લા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાતમી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટી ખાતે ૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી....

માધાપરની પાસે આવેલા ગોરસર ગામમાં વરસંગભાઈ છેલ્લા ૧૫ વર્ષથી માનસિક રીતે અસ્થિર લોકોને હૂંફ અને પ્રેમ આપીને સાજા કરવાનું કાર્ય કરે છે. આ માટે તેમણે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર આવેલા માંગરોડ રોડ પર આશ્રમ બનાવ્યો છે.આ પંથકમાં વણગાભાઈના હુલામણા નામે...

ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન...



to the free, weekly Gujarat Samachar email newsletter