જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયા બાદ ૩જી એપ્રિલે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમનું તેમના ઘરે જઈ સન્માન...

અડવાણા ગામના ખેડૂત લક્ષ્મણભાઇ ઓડેદરાએ આફ્રિકા અને યુગાન્ડા જેવા દેશમાં થતા મટુંડા ફળની ખેતી કરી છે. બે વીઘા જેટલી જમીનમાં મટુંડાની ખેતી કરીને સારી આવક...

૧૬મી માર્ચે રાજકોટ કલેકટર કચેરીએ આઠ ગૌ ભક્તોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ૨૪ કલાકના આપેલા અલ્ટીમેટમ બાદ સૂત્રોચ્ચાર સાથે મોનોકોટો નામની ઝેરી...

ભારતમાં દિવસે-દિવસે સાયકલનું ચલણ ઘટતું જાય છે અને યુવાનો બાઇક અને કારનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ભારતીય મૂળના તથા લેસ્ટર સ્થિત સાયકલ યાત્રી મગનભાઈ રાજાણીએ...

સોરઠમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદથી ઉનાળાના આરંભે જ પીવાના પાણીની તાણ સર્જાઈ રહી છે. આવામાં તરસ્યા વન્ય પ્રાણીઓ માટે વનતંત્ર ગીર વિસ્તારમાં ૫૮૦ કુંડીઓમાં...

અવધ ઇન્ડસ્ટ્રીઝ – બિલિયાળામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દિ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ૧૧૯૨ દીકરીઓને કુલ રૂ. બે લાખનાં બોન્ડ અર્પણ...

ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી દસ જેટલા આંતકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટથી શિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે કડક સુરક્ષા બંદોબસ્ત હતો. આતંકના ભયથી કેટલાક કાર્યક્રમ...

કેસર કેરીના સ્વાદશોખીનો માટે ખુશખબર છે. રાજ્યમાં સાનુકૂળ હવામાનના પગલે કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઉતરવાની સંભાવના છે. કેરીના મોટા...

સોમનાથ મંદિરના પરિસરમાં રોજ સાંજની આરતી બાદ યોજાતા લાઇટ એન્ડ સાઉન્ટ શોમાં હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ સાંજે સાત વાગ્યાની આરતી બાદ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ૨૦૦૧થી સોમનાથના...

ભારતીય ગૌવંશ પાલનમાં બ્રાઝીલ ભારત કરતાંય આગળ છે. એવી જાણકારી ત્યારે મળી જ્યારે બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક જોય ઓટાપીઓ લેમોસે પોતાના સંશોધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની...



to the free, weekly Gujarat Samachar email newsletter