
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં ગુજરાતની બે દિવસની મુલાકાત લીધી હતી. આ બે દિવસ તેઓ સંઘ પ્રદેશ દીવમાં હતા. દીવમાં ચોથી ફેબ્રુઆરીએ તેમણે ૧૦૦ બેડ ધરાવતી...
જિલ્લા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાતમી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટી ખાતે ૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી....
માધાપરની પાસે આવેલા ગોરસર ગામમાં વરસંગભાઈ છેલ્લા ૧૫ વર્ષથી માનસિક રીતે અસ્થિર લોકોને હૂંફ અને પ્રેમ આપીને સાજા કરવાનું કાર્ય કરે છે. આ માટે તેમણે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર આવેલા માંગરોડ રોડ પર આશ્રમ બનાવ્યો છે.આ પંથકમાં વણગાભાઈના હુલામણા નામે...
ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન...
મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા...
અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ...
સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વર્ષ પહેલાં ભક્તિબાપુએ એક આશ્રમ સ્થાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ વિસ્તારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે. સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી દીધા છે, એવા માનસિક અસ્થિર ભાઈ-બહેનોને અહીં...
રાષ્ટ્રિય અને આતંરરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અશોક ખાંટના ચિત્રો દુબઈના અમીરાત મોલ ખાતે આગામી ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે....
રાજ્યની વિધાનસભામાં ૧૮૨નું કુલ સંખ્યા બળ છે, પરંતુ સામાન્ય રીતે યોગાનુયોગ એવો રહ્યો છે કે, એક સાથે ક્યારેય ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા રહી નથી. કોઈને કોઈ ધારાસભ્યનું...
ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે તાજેતરમાં કરેલા એક સર્વેમાં તારણ મળ્યું કે દેશભરમાં સૌથી વધારે ટૂ-વ્હીલર રાજકોટમાં છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો રાજકોટમાં ૩૮.૩૯ ટકા લોકો ટૂ-વ્હીલર પર જવાનું પસંદ કરે છે જે આખા દેશનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.રાજકોટમાં...