
મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
મૂળ રાજકોટનો ૨૦ વર્ષનો યશ જોશીએ માઈક્રોસોફટ વર્ચ્યુઅલ એકેડેમીમાં વૈશ્વિક સ્તરે પ્રથમ આવીને દેશને ગર્વ અપાવ્યું છે. રાજકોટના વતની યશે MVAના ૪૦ કોર્સ પૂરા...
અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ...
સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વર્ષ પહેલાં ભક્તિબાપુએ એક આશ્રમ સ્થાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ વિસ્તારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે. સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી દીધા છે, એવા માનસિક અસ્થિર ભાઈ-બહેનોને અહીં...
રાષ્ટ્રિય અને આતંરરાષ્ટ્રિય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અશોક ખાંટના ચિત્રો દુબઈના અમીરાત મોલ ખાતે આગામી ૬થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન પ્રદર્શિત કરવામાં આવશે....
રાજ્યની વિધાનસભામાં ૧૮૨નું કુલ સંખ્યા બળ છે, પરંતુ સામાન્ય રીતે યોગાનુયોગ એવો રહ્યો છે કે, એક સાથે ક્યારેય ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા રહી નથી. કોઈને કોઈ ધારાસભ્યનું...
ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે તાજેતરમાં કરેલા એક સર્વેમાં તારણ મળ્યું કે દેશભરમાં સૌથી વધારે ટૂ-વ્હીલર રાજકોટમાં છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો રાજકોટમાં ૩૮.૩૯ ટકા લોકો ટૂ-વ્હીલર પર જવાનું પસંદ કરે છે જે આખા દેશનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.રાજકોટમાં...
સૌરાષ્ટ્રનું એકમાત્ર સૌથી અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેનું વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે બનેલું સંપૂર્ણ વાતાનુકુલિત પોરબંદરનું એરપોર્ટ ૨૬ માર્ચ પછી સૂમસામ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે.
રાજકોટવાસીઓને આધુનિક બસ સેવા મળી રહે તેમજ વાહનોને લીધે થતાં પ્રદુષણમાં ઘટાડો થાય તેવા હેતુથી મહાપાલિકાએ પ્રાયોગિક ધોરણે શહેરના બે રૂટ પર ખાસ ચાઈનાથી આયાત...
દેશભરમાં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. માત્ર ૫.૭૫ ટકા પરિણામમાં રાજકોટ સેન્ટરના ૨૦ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે....
વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલું સોનું હવે ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કિમમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના...