
વાજડી ગામના રમેશભાઈ નંદવાણા અને તેમના પત્ની પ્રજ્ઞાબહેન તેમનાં ૪ બાળકોમાંથી ત્રણ બાળકો માટે વજનને લઈને ચિંતિત છે. આ દંપતીનાં બાળકો યોગીતા (૬), વજન ૩૬ કિલો,...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
વાજડી ગામના રમેશભાઈ નંદવાણા અને તેમના પત્ની પ્રજ્ઞાબહેન તેમનાં ૪ બાળકોમાંથી ત્રણ બાળકો માટે વજનને લઈને ચિંતિત છે. આ દંપતીનાં બાળકો યોગીતા (૬), વજન ૩૬ કિલો,...
કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાનું અમદાવાદ ખાતેની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન છઠ્ઠી મેએ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. કુતિયાણા વિસ્તારના...
ભારતભરમાં હલચલ મચાવી દેનારા પનામા પેપર લીક્સમાં હવે ભાવનગરના ઉદ્યોગપતિ અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીનું નામ જાહેર થયું છે.
અરબી સમુદ્રમાં આવેલા શિયાળબેટ ટાપુને આઝાદી પછી પણ વીજળી પૂરી પાડી શકાઈ નહોતી. પાંચ હજારની વસ્તી અને મુખ્યત્વે માછીમાર પરિવારો ધરાવતા આ ટાપુની પ્રજા છ દાયકાથીય વધુ સમયથી અંધકારમાં જીવતી હતી. ત્યાં હવે વીજળીની સગવડ અપાઈ છે.
ચોરવાડમાં અરબી સમુદ્ર તટે પૌરાણિક ડડેશ્વર મહાદેવના મંદિરે ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩ ફૂટના વિશ્વના સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ કરાયું છે. લિમ્કા બુકની ટીમે...
કુતિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પરિવાર દ્વારા પોરબંદરમાં ભાગવત સપ્તાહનું તાજેતરમાં આયોજન કરાયું હતું. આ પ્રસંગમાં સોનાના ઘરેણાથી સજેલી...
ખાંભા ગામ પાસે આવેલા ગીરના જંગલમાં ભૂલું પડી ગયેલું સિંહનું બચ્ચું ફરતું-ફરતું ખાંભા ગામમાં પહોંચી ગયું છે. આ સિંહબાળની માતાને શોધવા માટે ચાલીસ ફોરેસ્ટ...
મહુવા ખાતેના અસ્મિતા પર્વમાં શરૂઆતથી જ પાકિસ્તાની ગાયક ગુલામ અલીની ઉપસ્થતિ અંગે અનેક અટકળો સેવાતી હતી, પરંતુ હનુમાન જંયતીએ તલગાજરડા ખાતેના કાર્યક્રમમાં...
જનાના હોસ્પિટલમાં ૨૨મી એપ્રિલે મગજથી જોડાયેલાં બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોનાં બે શરીર હતાં. બે હૃદય હતાં. હાથ-પગ-કાન ચાર-ચાર હતા, પણ આંખો બે જ હતી....
સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દેવાના ચૂંટણી ઢંઢેરાઓ પછી પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની સ્થિતિ ઉનાળાના આરંભે જ કફોડી છે. ડેમોમાં પાણી નથી અને નર્મદા નીર પ્રજા સુધી...