મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે તાજેતરમાં કરેલા એક સર્વેમાં તારણ મળ્યું કે દેશભરમાં સૌથી વધારે ટૂ-વ્હીલર રાજકોટમાં છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો રાજકોટમાં ૩૮.૩૯ ટકા લોકો ટૂ-વ્હીલર પર જવાનું પસંદ કરે છે જે આખા દેશનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.રાજકોટમાં...

સૌરાષ્ટ્રનું એકમાત્ર સૌથી અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેનું વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે બનેલું સંપૂર્ણ વાતાનુકુલિત પોરબંદરનું એરપોર્ટ ૨૬ માર્ચ પછી સૂમસામ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. 

રાજકોટવાસીઓને આધુનિક બસ સેવા મળી રહે તેમજ વાહનોને લીધે થતાં પ્રદુષણમાં ઘટાડો થાય તેવા હેતુથી મહાપાલિકાએ પ્રાયોગિક ધોરણે શહેરના બે રૂટ પર ખાસ ચાઈનાથી આયાત...

દેશભરમાં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. માત્ર ૫.૭૫ ટકા પરિણામમાં રાજકોટ સેન્ટરના ૨૦ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે....

વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલું સોનું હવે ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કિમમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સેવી રહ્યા છે ત્યારે રાજકોટના મોદીફેન કમ્પ્યુટર એન્જિનિયરિંગના વીસ વર્ષીય વિદ્યાર્થી ગોપાલ અશ્વિભાઈ વિઠલાણીએ વોટ્સ એપને પણ ટક્કર મારે તેવી મોબાઈલ એપ ‘મોજ એપ’ બનાવી છે અને મોદીને અર્પણ કરી છે,...

વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને મુંબઈનાં હીરાનાં વેપારી દિલીપભાઈ લાખી પરિવાર દ્વારા વધુ ૩૫ કિલો સોનું અર્પણ થયું છે, જેને લેવા માટે સુરક્ષા જવાનો ત્રીજી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થયા હતા.સોમનાથ મહાદેવને અગાઉ લાખી પરિવારે ૬૫...

દ્વારકામાં રવિવારે લેઉઆ પટેલ સમાજ સંકુલના ઉદ્ઘાટન માટે આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પટેલ અનામત આંદોલનના મુદ્દે ભાવુક થઈને કહ્યું હતું, પાટીદાર...

શાસ્ત્રી ૧૮ ડિસેમ્બરની રાત્રિથી લાપતા થયા છે. તેઓ ૧૮મી ડિસેમ્બરે કબીર આશ્રમથી સફેદ રંગની કારમાં બેસીને બહાર નીકળ્યા હતા એ પછી તેમની કોઈ જાણકારી મળવા પામી નથી. આ અંગે આશ્રમના ટ્રસ્ટી ધરમશીભાઈ સામાણીએ ઔપચારિક વાતચીતમાં માત્ર એટલી જાણકારી આપી હતી...

રાજ્યમાં ગીરના જંગલોમાં સિંહદર્શન માટે સફારી પાર્ક કર્યા પછી અમરેલી જિલ્લાના આંબરડી ખાતે ગુજરાતનું બીજું સફારી પાર્ક બની રહ્યું છે અને તે જાન્યુઆરી-૨૦૧૬ સુધીમાં ખુલ્લું મુકાશે તેમ વન વિભાગની વિભાગીય કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમના...



to the free, weekly Gujarat Samachar email newsletter