ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સેવી રહ્યા છે ત્યારે રાજકોટના મોદીફેન કમ્પ્યુટર એન્જિનિયરિંગના વીસ વર્ષીય વિદ્યાર્થી ગોપાલ અશ્વિભાઈ વિઠલાણીએ વોટ્સ એપને પણ ટક્કર મારે તેવી મોબાઈલ એપ ‘મોજ એપ’ બનાવી છે અને મોદીને અર્પણ કરી છે,...

વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને મુંબઈનાં હીરાનાં વેપારી દિલીપભાઈ લાખી પરિવાર દ્વારા વધુ ૩૫ કિલો સોનું અર્પણ થયું છે, જેને લેવા માટે સુરક્ષા જવાનો ત્રીજી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થયા હતા.સોમનાથ મહાદેવને અગાઉ લાખી પરિવારે ૬૫...

દ્વારકામાં રવિવારે લેઉઆ પટેલ સમાજ સંકુલના ઉદ્ઘાટન માટે આવેલા રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પટેલ અનામત આંદોલનના મુદ્દે ભાવુક થઈને કહ્યું હતું, પાટીદાર...

શાસ્ત્રી ૧૮ ડિસેમ્બરની રાત્રિથી લાપતા થયા છે. તેઓ ૧૮મી ડિસેમ્બરે કબીર આશ્રમથી સફેદ રંગની કારમાં બેસીને બહાર નીકળ્યા હતા એ પછી તેમની કોઈ જાણકારી મળવા પામી નથી. આ અંગે આશ્રમના ટ્રસ્ટી ધરમશીભાઈ સામાણીએ ઔપચારિક વાતચીતમાં માત્ર એટલી જાણકારી આપી હતી...

રાજ્યમાં ગીરના જંગલોમાં સિંહદર્શન માટે સફારી પાર્ક કર્યા પછી અમરેલી જિલ્લાના આંબરડી ખાતે ગુજરાતનું બીજું સફારી પાર્ક બની રહ્યું છે અને તે જાન્યુઆરી-૨૦૧૬ સુધીમાં ખુલ્લું મુકાશે તેમ વન વિભાગની વિભાગીય કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમના...

સૌરાષ્ટ્રના એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ તાજેતરમાં વનવિભાગમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના અંદાજે ૩૨ જેટલા વિવિધ જળ પ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા કે કુંજ, પેણ, ડૂબકી, બગલા, હંસ, બતક, જલમાંજર રાત્રિના...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની  રજતતુલા કરીને...

ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્દ્રિય પર્યાવરણ...

ગાંધી જન્મસ્થાન કીર્તિમંદિરની પાછળ જ કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. પુરાતત્ત્વ ખાતા હસ્તકના આ સ્મારકની પૂરતી જાળવણી કરાતી ન હોવાથી તેના સમારકામની માગણી પ્રવાસીઓએ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter