રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૮ ઓક્ટોબરે રમાનારી ક્રિકેટ મેચ માટે ૧૮ હજાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી હોવાનો દાવો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. વોટ્સએપ વાઈરલ કરીને તેમણે પાટીદારો કેવી રીતે ક્રિકેટમેચમાં વિરોધ...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૮ ઓક્ટોબરે રમાનારી ક્રિકેટ મેચ માટે ૧૮ હજાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી હોવાનો દાવો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કર્યો છે. વોટ્સએપ વાઈરલ કરીને તેમણે પાટીદારો કેવી રીતે ક્રિકેટમેચમાં વિરોધ...
સાવરકુંડલામાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા લોકોને નિઃશુલ્ક તબીબી સેવા અને સારવાર અપાવવાનો સેવાયજ્ઞ શરૂ થયો છે. આ ફાઉન્ડેશનની સ્થાપનામાં શિક્ષક અને લેખક રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનની મુખ્ય ભૂમિકા રહી છે. વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા...
પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આવેલા ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ હવે જાહેરમાં ભાજપનો વિરોધ કર્યો છે.
મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પોરબંદરમાં ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે કીર્તિ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પછી તેમણે રૂ....
રાજકોટના રહિશે છ મહિનાની મહેનત પછી વિશ્વનું સૌથી મોટું અને વજનવાળું પોસ્ટકાર્ડ બનાવ્યું છે.
પાટીદારોને અનામત માટે ૨૬ સપ્ટેમ્બરે આંદોલન સમિતિનાં યુવાન કાર્યકર ઉમેશ ભાલાળાએ આત્મહત્યા કરી હતી.
રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં સિધ્ધિવિનાયકધામ નામે ગણેશજીના પંડાલ દ્વારા ૨૪ સપ્ટેમ્બરે રાત્રે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૬૭ વર્ષીય...
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સાથે હંમેશા જોવા મળતા તેના સાથીદાર જસદણના દિનેશ બાંભણીયા સામે ઠગાઇની બે ફરિયાદ નોંધાઇ છે.
રાજકોટના રહેવાસી અને જિલ્લાના બેંકિંગ તથા સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી અરજણભાઇ અમરાભાઇ મકવાણા હાલ યુરોપના પ્રવાસે છે અને આવતા સપ્તાહે લંડનની મુલાકાતે આવી...
જામનગર શહેરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય માટે ભારત સરકારની રૂ. ચાર કરોડ ૩૦ લાખની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ‘પંચકર્મ ભવન’નું લોકાર્પણ ૧૬ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીપાદ યસ્સો...