જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતો બાવીસ વર્ષીય વિક્રમ હરેશભાઈ પીપળિયા પોતાના ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે સૂઈ ગયો હતો. વિક્રમ બીજા દિવસે સવારે સળગેલી-દાઝેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો. યુવાનને હળવદમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ...

જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં તાજેતરમાં સળવળાટ જોવા મળે છે. ૧૫મી અને ૧૬મી ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન જામનગર પંથકમાં સાત ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ૧૭મીએ પણ બે હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધરતી ધ્રૂજતાં લોકો...

ગોંડલ નજીક રીબડા ગામે રહેતા અને અગાઉ ધારાસભ્યની હત્યાના ગુનામાં પકડાયેલા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં કાલાવડનાં ખરેડી ગામનો અને ફોજદારનો ભાઈ જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા પોલીસ અને એલસીબીના...

ધારીમાં ચાર વર્ષ પહેલાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ દાટી દેવાયો હતો. ચાર વર્ષ બાદ અમરેલી LCBએ આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને પોલીસે ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બાંગ્લાદેશના નાગરિકો હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી તાજેતરમાં ૨૪૪૦ ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ...

કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...

સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ...

શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૧૦મી ઓગસ્ટે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરાયો હતો. જોકે આ શૃંગાર અને સોમનાથદાદાના પ્રત્યક્ષ દર્શન માટે...

કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરમાં સમાવિષ્ટ રાજકોટની ત્રીજી વખત મુલાકાત લેતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ ૭મી ઓગસ્ટે જણાવ્યું કે, રાજકોટનો કોરોના...

સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ...



to the free, weekly Gujarat Samachar email newsletter