કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...
સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ...
શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૧૦મી ઓગસ્ટે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરાયો હતો. જોકે આ શૃંગાર અને સોમનાથદાદાના પ્રત્યક્ષ દર્શન માટે...
કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરમાં સમાવિષ્ટ રાજકોટની ત્રીજી વખત મુલાકાત લેતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ ૭મી ઓગસ્ટે જણાવ્યું કે, રાજકોટનો કોરોના...
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ...
પ્રોફેસર ધવલ મોનાણીએ પહેલાં પૂઠાંનાં બેડ બનાવ્યા બાદ હવે કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિક્ષામાં એમ્બ્યુલન્સ બનાવી છે. રિક્ષામાં થોડા ફેરફાર કરી તેમાં કોવિડના...
અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામકથાના શ્રોતાઓ પાસેથી ઉઘરાવીને રૂ. પાંચ કરોડ મોકલાવવાની જાહેરાત સાથે પોતે રૂ. પ લાખ અર્પણ કરવાની જાહેરાત મોરારિબાપુએ...
જૂનાગઢ વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણી રાજુભાઈ નંદવાણીએ ૧૧ દિવસ કોરોના સામે જંગ લડ્યો અંતે તેઓ જિંદગીનો જંગ હારી જતાં ૨૩ જુલાઈએ વહેલી સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગુજરાત સસ્તા અનાજ...
કોરોનાના વધતા જતા ભરડાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાનો લોકમેળો તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં યોજાતા ખાનગી લોકમેળાને નહીં યોજવા જિલ્લા તંત્રએ નિર્ણય કરીને તેની સતાવાર જાહેરાત કરી હતી. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, સામાજિક...
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. દ્વારકાનું ખારાશ વાળું વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત ૨૦૦૧માં...