
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ...
પ્રોફેસર ધવલ મોનાણીએ પહેલાં પૂઠાંનાં બેડ બનાવ્યા બાદ હવે કોવિડ-૧૯ના દર્દીઓ માટે રિક્ષામાં એમ્બ્યુલન્સ બનાવી છે. રિક્ષામાં થોડા ફેરફાર કરી તેમાં કોવિડના...
અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રામકથાના શ્રોતાઓ પાસેથી ઉઘરાવીને રૂ. પાંચ કરોડ મોકલાવવાની જાહેરાત સાથે પોતે રૂ. પ લાખ અર્પણ કરવાની જાહેરાત મોરારિબાપુએ...
જૂનાગઢ વોર્ડ નં. ૬ ના ભાજપના કોર્પોરેટર અને સિંધી સમાજના અગ્રણી રાજુભાઈ નંદવાણીએ ૧૧ દિવસ કોરોના સામે જંગ લડ્યો અંતે તેઓ જિંદગીનો જંગ હારી જતાં ૨૩ જુલાઈએ વહેલી સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ગુજરાત સસ્તા અનાજ...
કોરોનાના વધતા જતા ભરડાને ધ્યાને રાખીને ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાનો લોકમેળો તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં યોજાતા ખાનગી લોકમેળાને નહીં યોજવા જિલ્લા તંત્રએ નિર્ણય કરીને તેની સતાવાર જાહેરાત કરી હતી. રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, સામાજિક...
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. દ્વારકાનું ખારાશ વાળું વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત ૨૦૦૧માં...
રાજકોટમાં ૧૬મી જુલાઈએ સવારે ૭.૪૦ મિનિટે ૪.૮ રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો હતો. તેથી પોચી જમીનનો જે વિસ્તાર હતો તેના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેથી આ ભૂકંપ આવ્યો...
જાફરાબાદના અને મુંબઈમાં વસતા પરિવારનો દીકરો ઓટોરિક્ષાનો ધંધો કરે છે. કોરોના મહામારી વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ થતાં યુવાન મુંબઈથી ઓટોરિક્ષામાં પરિવારના સભ્યોને લઈને ૧૯મી જુલાઈએ જાફરાબાદ પહોંચ્યો હતો. જાફરાબાદના તુર્કી મહોલ્લામાં તંત્રને જાણ...
બંધુનગર નજીક ૧૭મી જુલાઈએ રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ચાઈનાની બનાવટના મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો...
શ્રાવણ માસમાં આમ તો મંદિરોમાં ભક્તોની ભીડ રહેતી હોય છે, જોકે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં ભક્તોને દર્શન માટે પણ પ્રતિબંધ...