
જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર સોમવારથી ભાવિકો માટે ખૂલી ગયાં છે. જગતમંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન સાથે આરતીનો લાભ લઇ શકશે. આરતીના...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
જગતમંદિર દ્વારકાધીશની આરતીનાં દ્વાર સોમવારથી ભાવિકો માટે ખૂલી ગયાં છે. જગતમંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન સાથે આરતીનો લાભ લઇ શકશે. આરતીના...
વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનારા ભાગેડુ લંપટ શિક્ષક ધવલ હરીશચંન્દ્ર ત્રિવેદી (ઉં ૫૨)ની દિલ્હી સીબીઆઈએ હિમાચલ પ્રદેશથી તાજેતરમાં ધરપકડ કરી...
અમરેલી જિલ્લાની એક મહિલા પીએસઆઇએ એસપીને તાજેતરમાં અરજી કરી હતી કે, રાજુલાના સેશન્સ કોર્ટના જજે તેને વિચિત્ર મેસેજ કર્યો હતો. મહિલાએ અરજીમાં જણાવ્યું કે, ૩૧મી ઓગસ્ટે સવારે ૮.૪૦ વાગ્યે મહિલા પીએસઆઇએ પોતાનો મોબાઇલ જોયો તો તેમાં રાત્રે ૨.૪૩ વાગ્યે...
રાજકોટ શહેરના વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર દક્ષાબહેન ભેસાણિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની આગેવાનીમાં...
હોલિવૂડના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિન ‘છેલ્લો શો’ નામની ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૮ ભાષાઓમાં ડબ થઈને વિશ્વસ્તરે રિલીઝ થશે. અત્યારે પાન નલિને...
કોરોના પોઝિટિવ મૃતકો અંગેની વરવી સચ્ચાઈ બહાર આવી છે. રાજકોટમાં કોવિડના શબઘરમાં મોટા રૂમને બદલે એક લાંબી લોબી હતી જેમાં એક દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે...
ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલ સફરી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા....
શહેરના વરતેજસ્થિત તંબોલી કાસ્ટિંગ લિ. કંપનીમાં ૨૯મી ઓગસ્ટે ચેરમેન, ડાયરેક્ટર્સની સહિતનાની બોર્ડ મિટિંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેક્ટર મેહુલ તંબોલી તેના નાના ભાઈ વૈભવ તંબોલી પર છરીનો ઘા કરીને નાસી છૂટતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. મેહુલ તંબોલીના...
છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરના બે વાગ્યા આસપાસ માલધારી પરિવારની એક મહિલા પોતાની પુત્રી સુમી બિજલભાઈ ગુજરિયા (ઉ. વ. ૧૩) સાથે બિલખા - બંધાળાના રાવત સાગર તળાવમાં કપડાં ધોવા માટે આવી હતી. તે સમયે એકાએક આવી ચડેલા મગરે પૂંછડી મારીને સુમીને તળાવમાં પછાડી...
ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...