વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

મનહર પ્લોટમાં ગલાલ કૃપા મકાનમાં રહેતા જયરામભાઇ સગપરિયા (ઉ.વ.૯૨)એ સોમવારે સવારે ૧૧ વાગ્યે મકાનના ઉપરના ભાગે રહેતા પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાને પૂછ્યું કે, લોખંડનો ભંગાર શું કામ વેચ્યો? સસરાએ સવાલ કરતાં ભાવના અને તેના પુત્ર શુભમ ક્રોધે ભરાયાં...

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા...

તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા...

રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પરિસરની પવિત્ર માટી તેમજ સોમનાથ સાંનિધ્યે આવેલા હીરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી...

ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું...

પીપળ ગામની દીકરી અને અમેરિકામાં સ્થાયી થયેલી ડો. મેઘનાબા ચૂડાસમા અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર કરતી રહી, પરંતુ મેઘનાની ડિલીવરી દરમિયાન તેનું મૃત્યુ...

વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ૧૫મી જૂનથી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. મંદિર...

શહેરના રાધા મંદિર ચોક વિસ્તારમાં ૧૫ જુને સવારે ૧૧ઃ૦૦ વાગ્યા આજુબાજુ હીટ એન્ડ રનની ઘટના બની હતી. રાજ ટ્રાવેલ્સની મિની બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કે બસની બ્રેક ફેઈલ થતાં બસ એક કોમ્પલેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. પાર્કિંગમાં રહેલા...

જામનગર રોડ પર રહેતા અને વીડિયો એડિટિંગનું કામ કરતા યુવાન પ્રફુલભાઈ ગોસ્વામીએ પોલીસ કમિશનરની કચેરીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવકને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું કે,...

જંગલેશ્વર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ૩૫ વર્ષીય જ્યોતિબહેન અમિતભાઇ પરમારે રવિવારે સાંજે પોતાને શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી લીધી હતી. ગંભીર રીતે દાઝેલી મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યે તેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter