જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

મિસ્કીન કોલોનીમાં મેમુદાબહેન અલરખા સેલત (ઉ. ૭૫) અને તેમના ૫ પુત્રોનો પરિવાર રહેતો હતો. મેમુદાબહેન, સાજિદ અને ઇમરાન એક સાથે રહેતા હતા. સાજિદ (ઉ. ૩૦)ની પત્ની રિસામણે છે. થોડા દિવસથી દીકરાને પણ રોજ માતા સાથે જમવા બાબતે ઝઘડતો થતો રહેતો. તાજેતરમાં...

માળિયા તાલુકાનાં બુધેચા ગામે નદીમાંથી માટી કાઢવાની કામગીરી તાજેતરમાં થઇ રહી હતી. એ સમયે આશરે ૨૦૦ કિલોના વજનવાળી બે મૂર્તિઓ મળી આવી હતી. જેમાં એક શિવ દરબાર...

કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારિબાપુની માફી માગે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથે રાજ્યભરના...

આહિર અગ્રણી અને ઓઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા આશ્રમ ઓઇલકાર રામભાઇ આંબલિયાએ તાજેતરમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. રામભાઇના પુત્રએ જણાવ્યું કે, મૃતક, તેમનાં પુત્ર તથા જામનગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ...

રાજ્યસભાની ચૂંટણી સમયે ગાંધીનગર વિધાનસભામાં રાજકીય મેળાવડો જામ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડયા હતા. ચૂંટણી પત્યા પછી કોંગ્રેસના હારેલા ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તેમની નજીકના વડોદરાના કાર્યકરનો રિપોર્ટ...

મનહર પ્લોટમાં ગલાલ કૃપા મકાનમાં રહેતા જયરામભાઇ સગપરિયા (ઉ.વ.૯૨)એ સોમવારે સવારે ૧૧ વાગ્યે મકાનના ઉપરના ભાગે રહેતા પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાને પૂછ્યું કે, લોખંડનો ભંગાર શું કામ વેચ્યો? સસરાએ સવાલ કરતાં ભાવના અને તેના પુત્ર શુભમ ક્રોધે ભરાયાં...

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મોરંગી ગામ હોડાવાળી ખોડિયાર મંદિરની આસપાસ પ્રાથમિક ગણતરીમાં જ આશરે એક સાથે ૪૫ જેટલા ગીધ તાજેતરમાં જોવા મળી આવ્યા...

તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા...

રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પરિસરની પવિત્ર માટી તેમજ સોમનાથ સાંનિધ્યે આવેલા હીરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી...

ગઢડાના જૂના સ્વામીનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા એક સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સાત વખત બોટાદની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter