
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. દ્વારકાનું ખારાશ વાળું વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત ૨૦૦૧માં...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું જગતમંદિર લગભગ સાડા પાંચ હજાર વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. દ્વારકાનું ખારાશ વાળું વાતાવરણ, ભેજવાળી હવા ઉપરાંત ૨૦૦૧માં...
રાજકોટમાં ૧૬મી જુલાઈએ સવારે ૭.૪૦ મિનિટે ૪.૮ રિક્ટર સ્કેલના ભૂકંપને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. નિષ્ણાતોના મતે ખંભાળિયામાં તાજેતરમાં જ ભારે વરસાદ થયો હતો. તેથી પોચી જમીનનો જે વિસ્તાર હતો તેના પેટાળમાં સંતુલન ખોરવાયું હતું. જેથી આ ભૂકંપ આવ્યો...
જાફરાબાદના અને મુંબઈમાં વસતા પરિવારનો દીકરો ઓટોરિક્ષાનો ધંધો કરે છે. કોરોના મહામારી વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ થતાં યુવાન મુંબઈથી ઓટોરિક્ષામાં પરિવારના સભ્યોને લઈને ૧૯મી જુલાઈએ જાફરાબાદ પહોંચ્યો હતો. જાફરાબાદના તુર્કી મહોલ્લામાં તંત્રને જાણ...

બંધુનગર નજીક ૧૭મી જુલાઈએ રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા ચાઈનાની બનાવટના મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો...

શ્રાવણ માસમાં આમ તો મંદિરોમાં ભક્તોની ભીડ રહેતી હોય છે, જોકે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં ભક્તોને દર્શન માટે પણ પ્રતિબંધ...

ગુજરાતના અગ્રણી કાર્ટુનિસ્ટ અને ‘ગુજરાત સમાચાર’ પરિવારના સભ્ય એવા ‘જામી’નું ૧૧ જુલાઇના રોજ જામનગરમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ‘જામી’ એક સપ્તાહથી...
બગસરા-અમરેલી રોડ પર બાબાપુર ગામ નજીક ૨૦મી જુલાઈએ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ જણાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકમાં સાસુ-વહુ અને બે ભાઈ-બહેન બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં બે વ્યક્તિને ગંભીર સહિત કુલ ૬ને ઇજા થઈ છે. ઘાયલોમાંથી...
ફેસબુક પર ફ્રેન્ડશિપ થયા પછી કામ અપાવવા માટે બોલાવવામાં આવેલો પંજાબનો ફ્રેન્ડ નિકોલ અરોરા લોઢવા ગામના ખેડૂત રમેશભાઇ રામભાઇ કછોટના ઘરમાંથી રૂ. ૧૧ લાખની રોકડ રકમ, દાગીના, લેપટોપ અને મોબાઇલ ફોન લઇને નાસી ગયો હતો. જોકે, પોલીસે તાકીદે તપાસ હાથ ધરીને...
કોરોનાના સંકટ વચ્ચે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી ટાળી દેવામાં આવી છે. જોકે એ સાથે બેંકની સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત તમામ બેઠકો બિનહરીફ થવાનો નવો કિર્તીમાન પણ બેંકમાં સ્થપાયો છે. બે બેઠકો પર વિજય સખિયા અને યજ્ઞેશ જોશીએ...
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ક્રિકેટ પીચ અને ગ્રાઉન્ડનાં નિષ્ણાત ક્યુરેટર રસિક મકવાણાનું ૧૩મી જુલાઈએ રાજકોટમાં નિધન થયું હતું. તેઓ પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડમેન હતાં.