
સિહોરમાં આંબેડકર ચોકમાં કોઈએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ડોલથી ચહેરો ઢાંકી દીધો હતો. આ સાથે જ પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મૂકી દીધી હતી. સમગ્ર...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

સિહોરમાં આંબેડકર ચોકમાં કોઈએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો ડોલથી ચહેરો ઢાંકી દીધો હતો. આ સાથે જ પ્રતિમાની બાજુમાં દારૂની બોટલ મૂકી દીધી હતી. સમગ્ર...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૧મી જુલાઈએ વહેલી સવારે પત્ની અંજલિબહેન સાથે સોમનાથ મહાદેવ સામે શિશ ઝુકાવી પૂજા-અર્ચના કરી હતી. મહાદેવને જળાભિષેક સાથે...

કેન્દ્રના શિપિંગ પ્રધાન મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ત્રણ દીવાદાંડી સહિત દેશમાં ૧૯૪ જેટલા દીવાદાંડીના સ્થળોને મુખ્ય પર્યટક આકર્ષણ...
પાંચ જેટલા કોંગ્રેસી પક્ષપલટુઓએ તાજેતરમાં ભાજપમાં પ્રવેશ કર્યા પછી હવે ભાજપની મૂંઝવણ પણ વધી રહી છે. ટિિકટની ફાળવણી માટે પક્ષમાં જ અંદરોઅંદર હોડ જામી રહી છે. કમલમમાં લાલ જાજમ બિછાવવાની ભાજપને ભારે પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હજુ તો પેટાચૂંટણીના...

વંથલી તાલુકાના ખોરાસામાં વેંકટેશ્વર તિરુપતિ બાલાજી મંદિરના મહંત અને મુખ્ય ટ્રસ્ટી સાધુ શ્યામનારાયણાચાર્યની ગુરુપૂર્ણિમાના દિવસે જ પાંચમી જુલાઈએ મહિલા સામે...

કોરોના વાઈરસના વૈશ્વિક ફેલાવવા વચ્ચે તમામ કામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ છવાયેલો છે. પરંતુ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તેજીનો...
મિસ્કીન કોલોનીમાં મેમુદાબહેન અલરખા સેલત (ઉ. ૭૫) અને તેમના ૫ પુત્રોનો પરિવાર રહેતો હતો. મેમુદાબહેન, સાજિદ અને ઇમરાન એક સાથે રહેતા હતા. સાજિદ (ઉ. ૩૦)ની પત્ની રિસામણે છે. થોડા દિવસથી દીકરાને પણ રોજ માતા સાથે જમવા બાબતે ઝઘડતો થતો રહેતો. તાજેતરમાં...

માળિયા તાલુકાનાં બુધેચા ગામે નદીમાંથી માટી કાઢવાની કામગીરી તાજેતરમાં થઇ રહી હતી. એ સમયે આશરે ૨૦૦ કિલોના વજનવાળી બે મૂર્તિઓ મળી આવી હતી. જેમાં એક શિવ દરબાર...

કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હમલાનો પ્રયાસ કરનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક મોરારિબાપુની માફી માગે અને તેમની સામે કાર્યવાહી કરવાની માગ સાથે રાજ્યભરના...
આહિર અગ્રણી અને ઓઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા આશ્રમ ઓઇલકાર રામભાઇ આંબલિયાએ તાજેતરમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. રામભાઇના પુત્રએ જણાવ્યું કે, મૃતક, તેમનાં પુત્ર તથા જામનગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ...