
કોરોના પોઝિટિવ મૃતકો અંગેની વરવી સચ્ચાઈ બહાર આવી છે. રાજકોટમાં કોવિડના શબઘરમાં મોટા રૂમને બદલે એક લાંબી લોબી હતી જેમાં એક દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

કોરોના પોઝિટિવ મૃતકો અંગેની વરવી સચ્ચાઈ બહાર આવી છે. રાજકોટમાં કોવિડના શબઘરમાં મોટા રૂમને બદલે એક લાંબી લોબી હતી જેમાં એક દીવાલ પાસે લાશો રાખેલી હતી જ્યારે...

ગુજરાતમાં કોરોના મહામારીને લઈને લોકડાઉનથી બંધ કરાયેલ સફરી પાર્ક, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા....
શહેરના વરતેજસ્થિત તંબોલી કાસ્ટિંગ લિ. કંપનીમાં ૨૯મી ઓગસ્ટે ચેરમેન, ડાયરેક્ટર્સની સહિતનાની બોર્ડ મિટિંગ ચાલી રહી હતી. જેમાં ડાયરેક્ટર મેહુલ તંબોલી તેના નાના ભાઈ વૈભવ તંબોલી પર છરીનો ઘા કરીને નાસી છૂટતાં કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. મેહુલ તંબોલીના...
છઠ્ઠી સપ્ટેમ્બરે બપોરના બે વાગ્યા આસપાસ માલધારી પરિવારની એક મહિલા પોતાની પુત્રી સુમી બિજલભાઈ ગુજરિયા (ઉ. વ. ૧૩) સાથે બિલખા - બંધાળાના રાવત સાગર તળાવમાં કપડાં ધોવા માટે આવી હતી. તે સમયે એકાએક આવી ચડેલા મગરે પૂંછડી મારીને સુમીને તળાવમાં પછાડી...
ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...
ગઢડા સ્વામીનારાયણ મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડીનો એક મહિલાનો લઘુશંકા કરવા ગયાનો વીડિયો વાયરલ થવા બાબતે મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને કોઠારી વિરુદ્ધ આઈ.ટી. એકટ સહિત મુદ્દે ફરિયાદ...

સમગ્ર વિશ્વનું સૌથી જૂનું અને ઐતિહાસિક એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવવાનું છે. દેશની બે અગ્રણી બાઇક ઉત્પાદક કંપનીઓ...

રાજકોટની જ્યોતિ CNCને PM કેર્સ ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ રાજકોટની...

છેલ્લા એક વર્ષમાં ગીરના સિંહોનાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સિંહોનાં મોતનાં સાચાં કારણો જાહેર ન કરાયા હોવાના આક્ષેપ સાથે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી...
મ્યુનિસિપાલિટીની સામાન્ય સભા પૂર્વે ૨૧મી ઓગસ્ટે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા તે સમયે પાલિકાના હાઉસટેક્સ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યાં હતાં. એ સમયે અચાનક ભાજપના નગર સેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેક્સના અધિકારીને ગાળો ભાંડવાનું...