ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
ગ્રેઈન માર્કેટના અગ્રણી વેપારી કો. કો. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ તેમજ તેમના અન્ય ત્રણ ભાઈઓ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરિશભાઈ ચોટાઈ સહિત સમગ્ર પરિવારના કુલ ૧૧ સભ્યો કોરોના સંક્રમિત બન્યા હતા. તમામને જી. જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ...
ગઢડા સ્વામીનારાયણ મુકામે વડતાલ તાબાના સ્વામીનારાયણ મંદિરના લક્ષ્મીવાડીનો એક મહિલાનો લઘુશંકા કરવા ગયાનો વીડિયો વાયરલ થવા બાબતે મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. એ પછી ૨ સપ્ટેમ્બરના રોજ ચેરમેન અને કોઠારી વિરુદ્ધ આઈ.ટી. એકટ સહિત મુદ્દે ફરિયાદ...

સમગ્ર વિશ્વનું સૌથી જૂનું અને ઐતિહાસિક એરક્રાફ્ટ કેરિયર INS વિરાટ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવવાનું છે. દેશની બે અગ્રણી બાઇક ઉત્પાદક કંપનીઓ...

રાજકોટની જ્યોતિ CNCને PM કેર્સ ફંડમાંથી પડતી મૂકવામાં આવી હોવાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાતોએ મે મહિનામાં જ રાજકોટની...

છેલ્લા એક વર્ષમાં ગીરના સિંહોનાં મોતનું પ્રમાણ ખૂબ વધ્યું છે. સિંહોનાં મોતનાં સાચાં કારણો જાહેર ન કરાયા હોવાના આક્ષેપ સાથે હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી...
મ્યુનિસિપાલિટીની સામાન્ય સભા પૂર્વે ૨૧મી ઓગસ્ટે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા તે સમયે પાલિકાના હાઉસટેક્સ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યાં હતાં. એ સમયે અચાનક ભાજપના નગર સેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેક્સના અધિકારીને ગાળો ભાંડવાનું...
હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતો બાવીસ વર્ષીય વિક્રમ હરેશભાઈ પીપળિયા પોતાના ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે સૂઈ ગયો હતો. વિક્રમ બીજા દિવસે સવારે સળગેલી-દાઝેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો. યુવાનને હળવદમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ...
જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં તાજેતરમાં સળવળાટ જોવા મળે છે. ૧૫મી અને ૧૬મી ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન જામનગર પંથકમાં સાત ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ૧૭મીએ પણ બે હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધરતી ધ્રૂજતાં લોકો...
ગોંડલ નજીક રીબડા ગામે રહેતા અને અગાઉ ધારાસભ્યની હત્યાના ગુનામાં પકડાયેલા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં કાલાવડનાં ખરેડી ગામનો અને ફોજદારનો ભાઈ જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા પોલીસ અને એલસીબીના...
ધારીમાં ચાર વર્ષ પહેલાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ દાટી દેવાયો હતો. ચાર વર્ષ બાદ અમરેલી LCBએ આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને પોલીસે ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.