ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

 મ્યુનિસિપાલિટીની સામાન્ય સભા પૂર્વે ૨૧મી ઓગસ્ટે ટાઉન હોલના પટાંગણમાં ભાજપના નગરસેવક પહોંચ્યા તે સમયે પાલિકાના હાઉસટેક્સ શાખાના અધિકારી પણ આવી પહોંચ્યાં હતાં. એ સમયે અચાનક ભાજપના નગર સેવકે પટાંગણમાં જાહેરમાં હાઉસ ટેક્સના અધિકારીને ગાળો ભાંડવાનું...

હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતો બાવીસ વર્ષીય વિક્રમ હરેશભાઈ પીપળિયા પોતાના ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે સૂઈ ગયો હતો. વિક્રમ બીજા દિવસે સવારે સળગેલી-દાઝેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો. યુવાનને હળવદમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ...

જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં તાજેતરમાં સળવળાટ જોવા મળે છે. ૧૫મી અને ૧૬મી ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન જામનગર પંથકમાં સાત ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ૧૭મીએ પણ બે હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધરતી ધ્રૂજતાં લોકો...

ગોંડલ નજીક રીબડા ગામે રહેતા અને અગાઉ ધારાસભ્યની હત્યાના ગુનામાં પકડાયેલા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાની સીમમાં આવેલી વાડીનાં મકાનમાં કાલાવડનાં ખરેડી ગામનો અને ફોજદારનો ભાઈ જુગાર ક્લબ ચલાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જિલ્લા પોલીસ અને એલસીબીના...

ધારીમાં ચાર વર્ષ પહેલાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાની હત્યા બાદ તેનો મૃતદેહ દાટી દેવાયો હતો. ચાર વર્ષ બાદ અમરેલી LCBએ આ બનાવનો ભેદ ઉકેલી નાંખ્યો છે અને પોલીસે ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બાંગ્લાદેશના નાગરિકો હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી તાજેતરમાં ૨૪૪૦ ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ...

કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...

સૌરાષ્ટ્રના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક મોટા સ્વામી તેમના જ એક સાધુ શિષ્ય સાથે પોતાના બાથરૂમમાં દુષ્કૃત્ય આચરી રહ્યા હોવાનું નજરે જોયાની વાત આ જ મંદિરના બે પૂર્વ પાર્ષદો કરતા હોવાની ઓડિયો ક્લિપ તાજેતરમાં ફરતાં વિવાદ ઊભો થયો છે. ઓડિયોમાં સ્પષ્ટ...

શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૧૦મી ઓગસ્ટે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરાયો હતો. જોકે આ શૃંગાર અને સોમનાથદાદાના પ્રત્યક્ષ દર્શન માટે...

કોરોનાની કપરી સ્થિતિમાં સૌરાષ્ટ્રના મુખ્ય શહેરમાં સમાવિષ્ટ રાજકોટની ત્રીજી વખત મુલાકાત લેતાં આરોગ્ય સચિવ જયંતી રવિએ ૭મી ઓગસ્ટે જણાવ્યું કે, રાજકોટનો કોરોના...



to the free, weekly Gujarat Samachar email newsletter